શોધખોળ કરો
કોરોનાના કેસ ઘટતા રાજકોટ BAPS મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન, જુઓ વીડિયો
કોરોનાના કેસ ઘટતા સમગ્ર રાજ્યમાં આવેલા બીએપીએસ મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ આવેલ બીએપીએસ મંદિરને ભક્તો માટે ખોલવનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો સવારે અને સાંજે ભગવાનના દર્શન કરી શકશે. જોકે, દરમિયાન ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
રાજકોટ
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પરિવારવાદના આરોપોને લઈ મોટા સમાચાર
Rajkot Crime News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો
Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
Rajkot Crime: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત
આગળ જુઓ




















