શોધખોળ કરો
કોરોનાના કેસ ઘટતા રાજકોટ BAPS મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન, જુઓ વીડિયો
કોરોનાના કેસ ઘટતા સમગ્ર રાજ્યમાં આવેલા બીએપીએસ મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ આવેલ બીએપીએસ મંદિરને ભક્તો માટે ખોલવનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો સવારે અને સાંજે ભગવાનના દર્શન કરી શકશે. જોકે, દરમિયાન ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
રાજકોટ
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
આગળ જુઓ























