શોધખોળ કરો
કોરોનાના કેસ ઘટતા રાજકોટ BAPS મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન, જુઓ વીડિયો
કોરોનાના કેસ ઘટતા સમગ્ર રાજ્યમાં આવેલા બીએપીએસ મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ આવેલ બીએપીએસ મંદિરને ભક્તો માટે ખોલવનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો સવારે અને સાંજે ભગવાનના દર્શન કરી શકશે. જોકે, દરમિયાન ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
રાજકોટ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
આગળ જુઓ





















