શોધખોળ કરો
રાજકોટના જાહેર માર્ગો પરથી હટાવાઈ ઈંડા અને નોનવેજની લારીઓ, જુઓ શું છે કારણ ?
રાજકોટના જાહેર માર્ગો પરથી હટાવાઈ ઈંડા અને નોનવેજની લારીઓ. રાજકોટના મેયર પ્રદીપ ડવના આદેશ બાદ કોર્પોરેશને આ કાર્યવાહી કરી હતી. મેયર પ્રદીપ ડવના જણાવ્યા મુજબ ધાર્મિક સ્થળ અને જાહેર રસ્તાઓ પર નોનવેજ અને ઈંડા વેચી શકાશે નહિ. આ ખાદ્ય સામગ્રીના કારણે શાકાહારી લોકોની લાગણીઓ દુભાઈ રહી હતી.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
આગળ જુઓ





















