શોધખોળ કરો
Rajkot:વરસાદ ખેંચાતા જળસંકટ સર્જાવાની શક્યતાઓ, આજી ડેમમાં કેટલો છે પાણીનો જથ્થો?
વરસાદ ખેંચાતા હવે રાજકોટમાં જળસંકટ સર્જાય તેવી શક્યતાઓ છે. રાજકોટ શહેરને પાણીનો જથ્થો પુરા પાડતા આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો છે. જેમાં હાલમાં 15.5 ફુટ પાણીનો જથ્થો છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















