શોધખોળ કરો
રાજકોટ અગ્નિકાંડઃ બે દિવસમાં રિપોર્ટ સોંપવાના દાવા વચ્ચે હજુ સુધી નથી સોંપાયો રિપોર્ટ
રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડને 7 દિવસ પૂર્ણ થઇ ગયા છે. બે દિવસ માં સરકાર ને રિપોર્ટ સોંપવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પરંતુ હજુ સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. ACS એ.કે.રાકેશ દ્વારા બે થી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરી હતી.
રાજકોટ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
આગળ જુઓ






















