શોધખોળ કરો
રાજકોટ અગ્નિકાંડઃ બે દિવસમાં રિપોર્ટ સોંપવાના દાવા વચ્ચે હજુ સુધી નથી સોંપાયો રિપોર્ટ
રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડને 7 દિવસ પૂર્ણ થઇ ગયા છે. બે દિવસ માં સરકાર ને રિપોર્ટ સોંપવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પરંતુ હજુ સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. ACS એ.કે.રાકેશ દ્વારા બે થી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરી હતી.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















