શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટની કર્તવ્યનિષ્ઠ નર્સને સલામ, દાદા-દાદીના નિધન થયા છતાં ફરજ પર થયા હાજર, જુઓ વીડિયો
રાજકોટમાં વધતા કોરોના કહેર વચ્ચે મેડિકલ સ્ટાફ ની જવાબદારી વધી છે રાજકોટ મહાનગરપાલિકા માં આરોગ્ય વિભાગમાં કામ કરતી સ્ટાફ નર્સ હિરલ સરવૈયા પોતાના પરિવાર પર આવેલી આફતને ભૂલીને કોરોના દર્દીઓની સારવાર માટે ફરજ પર હાજર રહી હતી. હિરલ સરવૈયા નામની સ્ટાફ નર્સ કે જેમના દાદી કોરોના ના કારણે ગઈ 15 તારીખે મૃત્યુ પામ્યા એમના બીજા જ દિવસે તેમના દાદા મૃત્યુ પામ્યા. આમ માત્ર બે જ દિવસમાં દાદા દાદી ગુમાવનાર આ યુવતી એક પણ દિવસ ની રજા રાખ્યા વગર તેમની નોકરી માં જોડાઈ ગઈ 104 એમ્બ્યુલન્સ સેવામાં આજે તેઓ અલગ-અલગ સોસાયટીઓમાં જઈને કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. પોતાના પરિવાર પર આવેલી આફતને ભૂલી પોતાના કામમાં લાગી ગઈ છે
રાજકોટ
![Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/f3933d2801309c1dace0d64447b97ccf171990356383773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement