શોધખોળ કરો
વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની સમસ્યા, આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો
વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. આજી ડેમમાં હાલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો રાજકોટમાં જળ સંકટ વધુ ઘેરું બનશે.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
આગળ જુઓ





















