શોધખોળ કરો
Rajkot:કોરોના વકરતા આ બજારમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખવાનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના કેસ વધતા દાણાપીઠ બજારમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. અહીં સોમવારથી શનિવાર સુધી 3 વાગ્યા પછી સમગ્ર 250 દુકાનો બંધ રાખવામાં આવશે.
રાજકોટ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
આગળ જુઓ






















