શોધખોળ કરો
Surat:હીરા બજારના વેપારીઓએ આંશિક અનલોકમાં ધંધાના સમય અંગે શું કહ્યું?,જુઓ વીડિયો
સુરત(Surat)માં લાંબા સમયથી દુકાનો(Shops) બંધ રહી છે. નિયંત્રણોમાં થોડીક ઢીલ મુકીને ધંધા રોજગાર શરતો પ્રમાણે શરૂ કરાયા છે. એવામાં સુરતના હીરાબજારને ખોલવાની મંજૂરી અપાઈ છે. આ અંગે વેપારીઓએ કહ્યું કે,સમયમાં ફેરફાર કરી થોડો વધુ સમય આપવો જોઈએ.
સુરત
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
આગળ જુઓ




















