શોધખોળ કરો
Advertisement
Surat માં સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ, એક એમ્બ્યુલન્સમાં 5થી6 મૃતદેહો આ સ્મશાનમાં લવાયા
સુરત શહેરના સ્મશાનોમાં લાંબુ વેઈટિંગ હોવાથી સુરતના ખોલવડ સ્મશાન ગૃહમાં મૃતદેહોને અંતિમદાહ માટે લાવવામાં આવી રહ્યા છે. એક એમ્બ્યુલન્સમાં પાંચથી છ મૃતદેહો છે. આ તમામ મૃતદેહો અંતિમક્રિયા કરવા માટેના વેઈટિંગમાં છે. સવારથી ખોલવડ સ્મશાનમાં 18 જેટલા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે અને હજુ પણ સ્માશાનમાં મૃતદેહ લાવવામાં અવાઈ રહ્યા છે. તમામ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી
સુરત
Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion