શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ શહેરમાં બહારગામથી આવતા વેપારીઓએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.
સુરત
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement