શોધખોળ કરો
સુરતઃ આ શાળાની મનમાની આવી સામે, ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓને કઢાયા શાળાની બહાર
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી શાળાની મનમાની સામે આવી છે. આરંભજી મહેશ્વર શાળામાં વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢ્યા હોવાનો આરોપ લાગ્યો છે. ફી ન ભરી હોય તેવા 50થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાયા હોવાનો આરોપ લાગ્યો છે.
સુરત
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
આગળ જુઓ





















