શોધખોળ કરો
Surat: શરીરમાં થોડી પણ નબળાઇ લાગે તો તરત જ ટેસ્ટ કરાવવા મનપા કમિશનરની અપીલ
કોરોનાના વધતા કેસને લઈ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની એક ઝોનમાંથી બીજા ઝોનમાં સતત રાઉંડ મારી તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના લક્ષણો અલગ હોવાથી જનતાએ બેદરાકારી ન રાખવી જોઈએ.શરીરમાં થોડી પણ નબાઈ લાગે તો તુરંત ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
સુરત
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
આગળ જુઓ























