શોધખોળ કરો
Surat: શરીરમાં થોડી પણ નબળાઇ લાગે તો તરત જ ટેસ્ટ કરાવવા મનપા કમિશનરની અપીલ
કોરોનાના વધતા કેસને લઈ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની એક ઝોનમાંથી બીજા ઝોનમાં સતત રાઉંડ મારી તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના લક્ષણો અલગ હોવાથી જનતાએ બેદરાકારી ન રાખવી જોઈએ.શરીરમાં થોડી પણ નબાઈ લાગે તો તુરંત ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
સુરત
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
આગળ જુઓ






















