શોધખોળ કરો
Surat:કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમમાં બે વડીલોના થયા મૃત્યુ,એબીપી અસ્મિતાએ કરાવી સંતાનો સાથે ટેલિફોનીક વાતચીત, જુઓ વીડિયો
સુરતમાં કોરોનાના કારણે વૃદ્ધાશ્રમમાં બે વડીલોના મૃત્યુ થયા છે. અહીંયા વૃદ્ધાશ્રમમાં પોતાના પરિવારજનોને લેવા સંતાનો આવતા નથી. એબીપી અસ્મિતાએ માતા અને સંતાનોની ટેલિફોનીક વાતચીત કરાવી છે.
સુરત
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
આગળ જુઓ






















