શોધખોળ કરો
Surat: વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ, કેટલા લોકોને વેક્સિન આપવાનો કરાયો નિર્ધાર?
સુરત(Surat)માં પણ વેક્સિનેશન અભિયાન(Vaccination campaign)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાનીએ આ અભિયાનની શરૂઆત કરાવી છે. શહેરના 230 વેક્સિનેશન સેન્ટર પર 50 હજારથી વધુ લોકોને વેક્સિન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















