શોધખોળ કરો
Advertisement
પાટીદાર અનામત આંદોલન સમિતિમાં અસંતોષ, કેટલાક PAAS નેતાઓ આપી શકે છે રાજીનામા
કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ બેઠક કર્યા બાદ હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ ભંગાળના આરે આવી ગઇ છે. હાર્દિક પટેલની આગેવાનીમાં બનેલી આ સમિતિમાં વિરોધના સૂર ઉઠ્યા છે.
એક સૂત્રના કહેવા પ્રમાણે, પાસના નેતાઓમાંથી કેટલાક આજે રાજીનામા પણ આપી શકે છે. પાટીદાર કોરકમિટીના સભ્ય દિનેશ બાંમણીયા, વરુણ પટેલ,મનોજ પનારાએ ભરતસિંહ સોલંકી સાથે બેઠક યોજી હતી. બાદમાં રેશ્મા પટેલે અન્યાય થયો હોવાનું કહ્યું હતું. હાલમાં બનેલી આ સમિતિને વિખેરીને નવી સમિતિ બનાવવાનો તખ્તો પણ તૈયાર થયો છે.
એક સૂત્રના કહેવા પ્રમાણે, પાસના નેતાઓમાંથી કેટલાક આજે રાજીનામા પણ આપી શકે છે. પાટીદાર કોરકમિટીના સભ્ય દિનેશ બાંમણીયા, વરુણ પટેલ,મનોજ પનારાએ ભરતસિંહ સોલંકી સાથે બેઠક યોજી હતી. બાદમાં રેશ્મા પટેલે અન્યાય થયો હોવાનું કહ્યું હતું. હાલમાં બનેલી આ સમિતિને વિખેરીને નવી સમિતિ બનાવવાનો તખ્તો પણ તૈયાર થયો છે.
ગુજરાત
Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?
Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસો
Share Market | સતત બીજા દિવસે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માર્કેટ પર ભયંકર અસર, જુઓ સ્થિતિ
Israel-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024
Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion