શોધખોળ કરો

અમેરિકાના આ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાની ન મળી મંજૂરી, જાણો કેમ

1/4
ગુરુકુળ બનાવવાનું પ્રપોઝલ મુકનારા મનુ પટોળિયાએ કહ્યું કે, અમે ગુરુકુળની ડિઝાઇન સુધારવા માટે તૈયાર છીએ. તેમાં ભારતની વિવિધ ભાષાઓના ક્લાસિસ ઉપરાંત લોકો માટે યોગના ક્લાસિસ પણ ચલાવવામાં આવશે. અમને પશ્વિમિ છાંટ વિશે જણાવો જેનો અમે પાલન કરીશું.
ગુરુકુળ બનાવવાનું પ્રપોઝલ મુકનારા મનુ પટોળિયાએ કહ્યું કે, અમે ગુરુકુળની ડિઝાઇન સુધારવા માટે તૈયાર છીએ. તેમાં ભારતની વિવિધ ભાષાઓના ક્લાસિસ ઉપરાંત લોકો માટે યોગના ક્લાસિસ પણ ચલાવવામાં આવશે. અમને પશ્વિમિ છાંટ વિશે જણાવો જેનો અમે પાલન કરીશું.
2/4
ન્યૂયોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયાના નોર્કો શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા માટે સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં હોર્સટાઉન શહેરના સ્થાનિક લોકોના વિરોધ બાદ ગુરુકુળ બનાવવાની મંજૂરી આપવામાં આવી નહીં. હોર્સટાઉન શહેરના લોકોની દલીલ હતી કે આ ગુરુકુળ તેમના શહેરના બાંધકામની શૈલીને અનુકુળ નથી. નોંધનીય છે કે નોર્કો જૂના પશ્વિમી સ્ટાઇલમાં થયેલા બાંધકામ અને રહેણીકહેણી માટે જાણીતું છે.
ન્યૂયોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયાના નોર્કો શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા માટે સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં હોર્સટાઉન શહેરના સ્થાનિક લોકોના વિરોધ બાદ ગુરુકુળ બનાવવાની મંજૂરી આપવામાં આવી નહીં. હોર્સટાઉન શહેરના લોકોની દલીલ હતી કે આ ગુરુકુળ તેમના શહેરના બાંધકામની શૈલીને અનુકુળ નથી. નોંધનીય છે કે નોર્કો જૂના પશ્વિમી સ્ટાઇલમાં થયેલા બાંધકામ અને રહેણીકહેણી માટે જાણીતું છે.
3/4
જેને પગલે મેયર કેવિન બાસે સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાની માંગણીનો અસ્વિકાર કર્યો હતો. અમે પશ્વિમી થીમ પર આધારિત મકાનોને જ મંજૂરી આપીશું. નોર્કોની વસ્તીમાં ફક્ત એક ટકા લોકો જ ભારતીયો છે. જોકે તેમ છતાં અહીં ગુરુદ્ધારા, ચર્ચ, થિયેટર વગેરે આવેલું છે. નોર્કો શહેરના અધિકારીઓ નોર્કોની વેસ્ટન થીમ અને ગ્રામીણ લાઇફ સ્ટાઇલને જાળવવા માંગે છે.
જેને પગલે મેયર કેવિન બાસે સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાની માંગણીનો અસ્વિકાર કર્યો હતો. અમે પશ્વિમી થીમ પર આધારિત મકાનોને જ મંજૂરી આપીશું. નોર્કોની વસ્તીમાં ફક્ત એક ટકા લોકો જ ભારતીયો છે. જોકે તેમ છતાં અહીં ગુરુદ્ધારા, ચર્ચ, થિયેટર વગેરે આવેલું છે. નોર્કો શહેરના અધિકારીઓ નોર્કોની વેસ્ટન થીમ અને ગ્રામીણ લાઇફ સ્ટાઇલને જાળવવા માંગે છે.
4/4
 નોર્કોના સ્થાનિકો લોકો ઘોડેસવારી માટે ખૂબ જાણીતા છે. નોર્કોને હોર્સટાઉન તરીકે પણ ઓળખવામા આવે છે. અહીંના મકાનો પર મેટલની છત હોય છે અને ખાસ કરીને તેમાં પ્રાચીન પશ્વિમી કલાની છાંટ જોવા મળે છે. સ્થાનિકોએ સરકારમાં રજૂઆત કરી હતી કે આ ગુરુકુળની બનાવટ અમારી લાઇફસ્ટાઇલ સાથે બંધબેસતી નથી.
નોર્કોના સ્થાનિકો લોકો ઘોડેસવારી માટે ખૂબ જાણીતા છે. નોર્કોને હોર્સટાઉન તરીકે પણ ઓળખવામા આવે છે. અહીંના મકાનો પર મેટલની છત હોય છે અને ખાસ કરીને તેમાં પ્રાચીન પશ્વિમી કલાની છાંટ જોવા મળે છે. સ્થાનિકોએ સરકારમાં રજૂઆત કરી હતી કે આ ગુરુકુળની બનાવટ અમારી લાઇફસ્ટાઇલ સાથે બંધબેસતી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખUnion Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદનUnion Budget 2025 : બજેટમાં શું થયું સસ્તુ, શું થયું મોંઘુ?Income Tax : નોકરિયાતને કયા ટેક્સ સ્લેબમાં સૌથી વધુ ફાયદો? શું કહે છે એક્સપર્ટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Embed widget