શોધખોળ કરો
આ ધર્મગુરુએ કહ્યું , ત્રીજા લગ્ન કરીશ તો વડાપ્રધાન બનીશ ને ઈમરાન તેને જ પરણી ગયો, જાણો ઈમરાનની ત્રીજી પત્ની વિશે?
1/6

2/6

તે સમયે બુશરાએ કહ્યું હતું કે, પીટીઆઇના ઉમેદવારને જીત મળશે અને તેની વાત સાચી સાબિત થઇ હતી. ત્યારબાદ ઇમરાન ખાને પોતાની શંકાઓ દૂર કરવા અને મૂંઝવણના ઉકેલ માટે બુશરાને મળતો રહ્યો હતો.
Published at : 27 Jul 2018 12:09 PM (IST)
View More





















