શોધખોળ કરો

Gujarat Agriculture News: લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળી, મગ , અડદ અને સોયાબીનની કરશે ખરીદી, જાણો કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

Agriculture News: 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે. આ માટે અત્યાર સુધીમાં 62 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Labh Pancham: ગુજરાત સરકાર લાભ પાંચમથી મગફળી, મગ , અડદ અને સોયાબીનની  ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે. આ માટે અત્યાર સુધીમાં 62 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 પોરબંદર જિલ્લામાં મેધરાજાની મહેરબાનીથી ચોમાસું પાકનું સારું એવું ઉત્પાદન થયું છે. હાલ મગફળીનો પાક તૈયાર થયો છે અને તેને ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. લાભ પાંચમથી બજારમાં નવી મગફળી આવક શરૂ થઈ જશે. પોરબંદર જિલ્લામાં ખરીફ પાકનું એક લાખ હેકટરમા વાવેતર થયું હતું. જેમા મગફળીનું 77 હજાર હેકટરમાં વાવેતર થયું હતું. બરડા પંથકમાં સૈાથી વધારે મગફળીનું વાવેતર થયુ હતું. ભારે વરસાદને કારણે કયાંક પાકનુ ફાયદો તો કયાક નુકશાન પણ થયુ છે. નવરાત્રી દરમિયાન સતત પડેલા વરસાદને કારણે મગફળીના પાક ના ઉત્પાદન ઉપર અસર પડી છે. જોકે ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીના પાક પાછળ થયેલો ખર્ચ ઉપડી ગયો છે. સારા વરસાદને કારણે પાણી પૂરતુ હોવાના કારણે રવિપાકમાં ફાયદો થશે. પોરબંદર જિલ્લામાં મગફળીના મલલખ ઉત્પાદનને કારણે અર્થતંત્રને પણ ફાયદો થશે. મગફળીની આવક બાદ બજારમાં રૂપિયો ફરતો થશે, ખુલ્લી બજારની સાથે સરકાર દ્વારા ટેકાના ભાવ મગફળીની ખરીદી કરવામાં આવશે. જેના કારણે લાભપાંચમની નવી મગફળીની આવક થશે.

પાક માટે વરદાન સાબિત થયું નેનો યુરિયા, ખેડૂતોને મળી રહ્યા છે આ 4 ફાયદા

પાકના સારા ઉત્પાદન માટે ઘણા પ્રકારના ખાતર-ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જૈવિક ખાતરનો ઉપયોગ જમીન અને પર્યાવરણ માટે સલામત છે, પરંતુ રાસાયણિક ખાતરો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ સાથે પર્યાવરણને પણ અનેક પ્રકારના નુકસાન થાય છે. રાસાયણિક ખાતરો જમીનમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તેના ઉપયોગથી ભૂગર્ભજળનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટે છે, તેથી જૈવિક ખાતરો અને જૈવિક ખાતરોના ઉપયોગને મહત્વ આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. નાઈટ્રોજન તેના થોડા ટીપાં દ્વારા જ છોડને પૂરો પાડવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રેના થોડા ટીપાં પૂરતા છે, જે જમીન અને છોડ દ્વારા શોષાય છે.

નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત

અત્યાર સુધી યુરિયા માત્ર સફેદ પાવડર અથવા ગ્રાન્યુલ્સના રૂપમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ઇકો-ફ્રેન્ડલી નેનો લિક્વિડ યુરિયાને બજારમાં ઉતારી છે. પાક પર પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવો ખૂબ જ સરળ છે. જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, તેઓને ચામડીના ચેપ અને આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ થતી હતી. આવી સ્થિતિમાં, પ્રવાહી યુરિયાને સ્પર્શ કર્યા વિના અને કોઈપણ નુકસાન વિના પાક પર છંટકાવ કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Embed widget