શોધખોળ કરો

ત્રીજી વખત PM બન્યા બાદ મોદીએ 9.3 કરોડ ખેડૂતોને આપી ભેટ, કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો કર્યો રિલીઝ

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે.

Kisan Samman Nidhi: સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે (10 જૂન) PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.

PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.

શું કહ્યું પીએમ મોદીએ?

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.

તમે આ રીતે સ્ટેટસ ચેક કરી શકો છો

કોઈપણ લાભાર્થી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. આ માટે સૌ પ્રથમ તમારે સ્કીમની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે Know Your Status ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જ્યાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.

તે પછી કેપ્ચા નાખવાનો રહેશે. પછી તમે Get OTP પર ક્લિક કરશો. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેમાં દાખલ થયા પછી, તમારી સામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની સ્થિતિ દેખાશે.

PM કિસાન સન્માન નિધિ યોજના શું છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જાય છે. 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલવામાં આવે છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા
Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા
રાજકોટમાં વિજયભાઈની પ્રાર્થનાસભામાં પહોંચ્યા કેજરીવાલ,પરિવારને મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, VIDEO 
રાજકોટમાં વિજયભાઈની પ્રાર્થનાસભામાં પહોંચ્યા કેજરીવાલ,પરિવારને મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, VIDEO 
Guarat Rain:  ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Guarat Rain:  ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવ બચાવવા જંપHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરમાં વેરાયા રૂપિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે મરવાનું નક્કીKutch Rains:  કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ, અંજારમાં ચારેય તરફ જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા
Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા
રાજકોટમાં વિજયભાઈની પ્રાર્થનાસભામાં પહોંચ્યા કેજરીવાલ,પરિવારને મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, VIDEO 
રાજકોટમાં વિજયભાઈની પ્રાર્થનાસભામાં પહોંચ્યા કેજરીવાલ,પરિવારને મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, VIDEO 
Guarat Rain:  ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Guarat Rain:  ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat: 9 નાયબ સેક્શન અધિકારીની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા
Gujarat: 9 નાયબ સેક્શન અધિકારીની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા
Guarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ અપડેટ 
Guarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ અપડેટ 
Botad Rain: બોટાદના સાળંગપુર રોડ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ
Botad Rain: બોટાદના સાળંગપુર રોડ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ
Israel Iran War: ઈરાને ઈઝરાયલ પર 370 મિસાઈલથી મોટો હુમલો કર્યો, 24ના મોત અને 500 ઈજાગ્રસ્ત
Israel Iran War: ઈરાને ઈઝરાયલ પર 370 મિસાઈલથી મોટો હુમલો કર્યો, 24ના મોત અને 500 ઈજાગ્રસ્ત
Embed widget