શોધખોળ કરો
કયા કારણે અમદાવાદની જાણીતી રાજપથ ક્લબને રાતોરાત સીલ મારી દેવાયું, જાણો કારણ
1/5

ક્લબના મેરેજ હોલમાં લગ્નપ્રસંગ ચાલી રહ્યો હોવાથી મ્યુનિ. દ્વારા તેને સીલ કરાયા ન હતા. પરંતુ તે અંગે પણ તાકીદ કરી હતી. ક્લબના ડાયરેક્ટર્સને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. જોકે, તે પહેલા કોર્પોરેશન દ્વારા રાજપથ ક્લબને સીલ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર કામગીરી અને ક્લબમાં પાર્કિંગની સ્થિતિની વિડીયોગ્રાફી કરી હતી.
2/5

આ દરમિયાનમાં સોમવારે હાઈકોર્ટે પાર્કિંગના મુદ્દે પોલીસનો ઊધડો લેતા કોર્પોરેશન અને પોલીસ બંન્ને હરકતમાં આવ્યા હતા. બે ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીની હાજરીમાં જંગી પોલીસ કાફલા સાથે વીડિયોગ્રાફી કરી મોડી રાત્રે રાજપથ ક્લબના દરેક રૂમ સીલ કરી દેવામાં આવ્યા હતાં.
Published at : 17 Jul 2018 09:25 AM (IST)
View More




















