શોધખોળ કરો
અમદાવાદ: ઓઢવમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી, એકનું મોત, પાંચને બચાવાયા
1/9

2/9

હજુ 7 દટાયાની આશંકા છે.આવી છે. અને તમામને નજીકની શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.. જ્યાં એકની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે. અન્ય ફસાયેલાને બહાર કાઢવા ફાયરના 80 જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો કામે લાગી હતી.
Published at : 27 Aug 2018 08:07 AM (IST)
View More





















