શોધખોળ કરો

અમદાવાદ: ઓઢવમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી, એકનું મોત, પાંચને બચાવાયા

1/9
2/9
હજુ 7 દટાયાની આશંકા છે.આવી છે. અને તમામને નજીકની શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.. જ્યાં એકની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે. અન્ય ફસાયેલાને બહાર કાઢવા ફાયરના 80 જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો કામે લાગી હતી.
હજુ 7 દટાયાની આશંકા છે.આવી છે. અને તમામને નજીકની શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.. જ્યાં એકની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે. અન્ય ફસાયેલાને બહાર કાઢવા ફાયરના 80 જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો કામે લાગી હતી.
3/9
 ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને AMCના કમિશનર વિજય નહેરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. એનડીઆરએફની ટીમ પણ આ જ બચાવ કામગીરીમાં જોડાઈ અને કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા માટે સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને AMCના કમિશનર વિજય નહેરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. એનડીઆરએફની ટીમ પણ આ જ બચાવ કામગીરીમાં જોડાઈ અને કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા માટે સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ.
4/9
5/9
6/9
 હજી પણ 10થી વધુ લોકો દટાયા હોવાની આશંકા સાથે સ્થાનિકોની દોડધામ વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી. બચાવ કામગીરીમાં સંઘના સ્વયંસેવકો પણ આગળ આવ્યા અને બચાવકામગીરી શરૂ કરી.
હજી પણ 10થી વધુ લોકો દટાયા હોવાની આશંકા સાથે સ્થાનિકોની દોડધામ વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી. બચાવ કામગીરીમાં સંઘના સ્વયંસેવકો પણ આગળ આવ્યા અને બચાવકામગીરી શરૂ કરી.
7/9
8/9
ઘટનાની ગંભીરતાને જોતા સોમનાથથી CM રૂપાણીએ પણ કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરી અને ત્વરીત કાર્યવાઈ કરીને કાટમાળમાં દટાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા માટે કાર્યવાઈ કરવાના આદેશ આપ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા સોમનાથથી CM રૂપાણીએ પણ કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરી અને ત્વરીત કાર્યવાઈ કરીને કાટમાળમાં દટાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા માટે કાર્યવાઈ કરવાના આદેશ આપ્યા છે.
9/9
 અમદાવાદ: રક્ષાબંધનના દિવસે સાંજે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદના ઓઢવમાં દર્દનાક દૂર્ઘટના સર્જાઈ. ઓઢવના ગુરૂદ્વારા નજીક આવેલા સરકારી આવાસના શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની ત્રણ ત્રણ માળની બે ઈમારત ધડાકાભેર ધરાશાયી થતા એકનું મોત થયું છે. 6 કલાકના રેસ્કયૂના અંતે 5 લોકોને સલામત બહાર કઢાયા હતા.
અમદાવાદ: રક્ષાબંધનના દિવસે સાંજે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદના ઓઢવમાં દર્દનાક દૂર્ઘટના સર્જાઈ. ઓઢવના ગુરૂદ્વારા નજીક આવેલા સરકારી આવાસના શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની ત્રણ ત્રણ માળની બે ઈમારત ધડાકાભેર ધરાશાયી થતા એકનું મોત થયું છે. 6 કલાકના રેસ્કયૂના અંતે 5 લોકોને સલામત બહાર કઢાયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: થલતેજમાં ડમ્પરની અડફેટે માતાની નજર સામે 12 વર્ષની બાળકીનું કરુણ મોત
Ahmedabad: થલતેજમાં ડમ્પરની અડફેટે માતાની નજર સામે 12 વર્ષની બાળકીનું કરુણ મોત
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget