શોધખોળ કરો

આખરે સરકાર જાગીઃ પિરાણાના કચરાના ઢગલા અને હવાનું પ્રદૂષણ રોકવાના ઉપાયો શોધવા બનાવી કમિટી, કોણ કોણ છે કમિટીમાં?

1/5
આ કમિટીના અન્ય સભ્યોમાં અર્બન ટ્રાન્સપોર્ટના નિષ્ણાંત શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીનયરીંગ કોલેજના પ્રોફેસર જી.એસ. બન, વન અને પર્યાવરણ વિભાગના ડીરેક્ટર, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર જે.એન. જોષી, ગુજરાત ક્લીનર પ્રોડક્ટશનના ડો. ભરત જૈનની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચ સ્તરીય કમિટિના કન્વીનર રહેશે.
આ કમિટીના અન્ય સભ્યોમાં અર્બન ટ્રાન્સપોર્ટના નિષ્ણાંત શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીનયરીંગ કોલેજના પ્રોફેસર જી.એસ. બન, વન અને પર્યાવરણ વિભાગના ડીરેક્ટર, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર જે.એન. જોષી, ગુજરાત ક્લીનર પ્રોડક્ટશનના ડો. ભરત જૈનની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચ સ્તરીય કમિટિના કન્વીનર રહેશે.
2/5
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે અમદાવાદમાં પોલ્યુશનના પ્રમાણમાં થઈ રહેલા વધારા તેમજ મ્યુનિ. કોર્પોરેશન નાગરીકો માટે સમસ્યા રૂપ બની રહેલા પિરાણા ડમ્પ સાઇટના કચરાંના ઢગલાંનો કઈ રીતે નિકાલ કરવો તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેના ભાગરૂપે નાગરીકોને સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડવાની નેમ સાથે આ કમિટિની રચના કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે અમદાવાદમાં પોલ્યુશનના પ્રમાણમાં થઈ રહેલા વધારા તેમજ મ્યુનિ. કોર્પોરેશન નાગરીકો માટે સમસ્યા રૂપ બની રહેલા પિરાણા ડમ્પ સાઇટના કચરાંના ઢગલાંનો કઈ રીતે નિકાલ કરવો તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેના ભાગરૂપે નાગરીકોને સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડવાની નેમ સાથે આ કમિટિની રચના કરવામાં આવી છે.
3/5
વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમીલ વિભાગના અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને વાહન વ્યવહાર કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમીલ વિભાગના અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને વાહન વ્યવહાર કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/5
અમદાવાદમાં એરપોલ્યુશન વધવાને કારણે, વહેલી સવારે અને રાત્રે વિઝીબીલીટી સહિતની પણ સમસ્યા સર્જાઈ હતી. તેમજ પિરાણા ડમ્પીંગ સાઈટની આસપાસના વિસ્તારના રહેલા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
અમદાવાદમાં એરપોલ્યુશન વધવાને કારણે, વહેલી સવારે અને રાત્રે વિઝીબીલીટી સહિતની પણ સમસ્યા સર્જાઈ હતી. તેમજ પિરાણા ડમ્પીંગ સાઈટની આસપાસના વિસ્તારના રહેલા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
5/5
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં એરપોલ્યુશનનના કારણો જાણી અને તેને નિયંત્રણમાં લેવા તથા પિરાણાના કચરાનાં ઢગલાંની સમસ્યા અંગે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં એરપોલ્યુશનનના કારણો જાણી અને તેને નિયંત્રણમાં લેવા તથા પિરાણાના કચરાનાં ઢગલાંની સમસ્યા અંગે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget