શોધખોળ કરો
ગુજરાતના વાહનચાલકો માટે માઠા સમાચાર, 15 એપ્રિલથી કઈ યોજનાનો થશે પ્રારંભ ? જાણો વિગત
1/4

થોડા મહિના પહેલા ઇ-મેમો બંધ કરતાં સમયે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સિસ્ટમમાં એરર હોવાથી કેટલીક ક્ષતિઓ આવતા સ્માર્ટ સીટી પ્રોજેકટ આગામી ચાર મહિનામાં પૂર્ણ થાય તેમ હોવાથી હાલના તબક્કે ઇ-મેમો આપવાની પદ્ધિત રદ કરવામાં આવે છે.
2/4

ઉપરાંત ઇ-મેમોની વસૂલાત નહીં થતી હોવાથી સરકારને પણ કરોડોનું નુકસાન થતું હતું. જેના કારણે ઇ-મેમો આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.
Published at : 28 Mar 2018 12:12 PM (IST)
View More























