શોધખોળ કરો
અમદાવાદઃ 16 વર્ષીય સગીરા પર ત્રણ યુવકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, કઈ રીતે છૂટી ચુંગાલમાંથી?
1/4

વટવા પોલીસે આ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, આ સગીરાનો પરિવાર મજૂરી કરે છે અને પીપળજમાં ભાડાના મકાનમાં રહે છે.
2/4

આ ત્રણેય બળાત્કારીઓ સગીરાને અન્ય રાજ્યમાં લઈ જવાના ઇરાદાથી કાલુપુર રેલવે સ્ટેશન લઈ ગયા હતા. દરમિયાન સગીરા આ ત્રણેયને થાપ આપીને ત્યાંથી નાસી છૂટી હતી અને પોતાના માતા-પિતા પાસે પહોંચી ગઈ હતી. જ્યાં તેણે પોતાના આપવીતી કહેતા પરિવારે હિંમત આપતાં કિશોરીએ વટવા પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
Published at : 22 Feb 2017 03:05 PM (IST)
View More























