શોધખોળ કરો

અ'વાદઃ વેપારીએ આઠમા માળેથી ઝંપલાવતાં માથું ફાટી ગયું, સૂસાઇડ માટે સાળીને ઠેરવી જવાબદાર

1/4
અમદાવાદઃ શહેરના ગુરુકુલ રોડ પર આવેલા સૂર્યદીપ ટાવરના આઠમાં માળેથી એક ગાર્મેન્ટના વેપારીએ છલાંગ લગાવીને મોતને વ્હાલું કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સૂર્યદીપ ટાવરમાં રહેતા અને રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા વેપારી રૂપેશ મૂલચંદાણીએ ગઈ કાલે શુક્રવારે બપોરે ટાવરના 8મા માળેથી પડતું મૂક્યું હતું. આઠમાં માળેથી નીચે પટકાતા રૂપેશભાઈના માથાના બે ભાગ થઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટાવર પરથી ઝંપલાવતાં પહેલા રૂપેશભાઈએ સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'મેરે મોત કા કારણ સનશિલ્પ વાસવાણી એન્ડ ઓલ છાબરિયા ફેમિલી'. આ સૂસાઇડ નોટની દિશામાં અત્યારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.(અહેવાલઃ હર્મેશ સુખડિયા)
અમદાવાદઃ શહેરના ગુરુકુલ રોડ પર આવેલા સૂર્યદીપ ટાવરના આઠમાં માળેથી એક ગાર્મેન્ટના વેપારીએ છલાંગ લગાવીને મોતને વ્હાલું કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સૂર્યદીપ ટાવરમાં રહેતા અને રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા વેપારી રૂપેશ મૂલચંદાણીએ ગઈ કાલે શુક્રવારે બપોરે ટાવરના 8મા માળેથી પડતું મૂક્યું હતું. આઠમાં માળેથી નીચે પટકાતા રૂપેશભાઈના માથાના બે ભાગ થઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટાવર પરથી ઝંપલાવતાં પહેલા રૂપેશભાઈએ સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'મેરે મોત કા કારણ સનશિલ્પ વાસવાણી એન્ડ ઓલ છાબરિયા ફેમિલી'. આ સૂસાઇડ નોટની દિશામાં અત્યારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.(અહેવાલઃ હર્મેશ સુખડિયા)
2/4
આ અંગે મળતી વિગતો પ્રમાણે રૂપેશભાઇ પત્ની અને દીકરી સાથે રહેતા હતા. જ્યારે બાજુના ટાવરમાં તેમના ભાઇ રહે છે. જેમની સાથે કાગડાપીઠ ઘંટાકર્ણ માર્કેટમાં હોલસેલમાં રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા હતા. સુખીસંપન્ન પરિવારના રૂપેશભાઈએ અચાનક આત્મહત્યા કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે સાળી સનશિલ્પ વાસવાણી તેમની આત્મહત્યામાં કઈ રીતે જવાબદાર છે, તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે રૂપેશભાઇ પત્ની અને દીકરી સાથે રહેતા હતા. જ્યારે બાજુના ટાવરમાં તેમના ભાઇ રહે છે. જેમની સાથે કાગડાપીઠ ઘંટાકર્ણ માર્કેટમાં હોલસેલમાં રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા હતા. સુખીસંપન્ન પરિવારના રૂપેશભાઈએ અચાનક આત્મહત્યા કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે સાળી સનશિલ્પ વાસવાણી તેમની આત્મહત્યામાં કઈ રીતે જવાબદાર છે, તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે.
3/4
આ અંગે ઘાટલોડિયા પોલીસ તપાસ કરી રહી છે. ઘાટલોડીયા પોલીસે અત્યારે પરિવાર શોકમાં હોવાથી તેમની પૂછપરછ કરી નથી. જોકે, રૂપેશભાઈના સાળીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવશે.
આ અંગે ઘાટલોડિયા પોલીસ તપાસ કરી રહી છે. ઘાટલોડીયા પોલીસે અત્યારે પરિવાર શોકમાં હોવાથી તેમની પૂછપરછ કરી નથી. જોકે, રૂપેશભાઈના સાળીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવશે.
4/4
સૂસાઇડ પછી રૂપેશભાઇનું ખિસ્સુ તપાસતા હિંદી-અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તેઓ સાળી અને સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરે છે. આ પછી પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રૂપેશભાઇ અને પત્ની વચ્ચે સારા સંબંધ હતા. તેમના ભાઇની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમનો ધંધો બહુ સારો ચાલતો હોવાથી બંને ભાઇઓ આર્થિક રીતે પણ સંપન્ન હતા. રૂપેશભાઇના સાળી વિશે પોલીસે રૂપેશભાઇના પત્ની - સગાંસંબંધી તેમજ પડોશીઓની પૂછપરછ કરી હતી. જોકે, આ વિશે કોઇ કશું જાણતું ન હતું.
સૂસાઇડ પછી રૂપેશભાઇનું ખિસ્સુ તપાસતા હિંદી-અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તેઓ સાળી અને સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરે છે. આ પછી પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રૂપેશભાઇ અને પત્ની વચ્ચે સારા સંબંધ હતા. તેમના ભાઇની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમનો ધંધો બહુ સારો ચાલતો હોવાથી બંને ભાઇઓ આર્થિક રીતે પણ સંપન્ન હતા. રૂપેશભાઇના સાળી વિશે પોલીસે રૂપેશભાઇના પત્ની - સગાંસંબંધી તેમજ પડોશીઓની પૂછપરછ કરી હતી. જોકે, આ વિશે કોઇ કશું જાણતું ન હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget