શોધખોળ કરો
સસરાની મફતમાં સારવારના વિવાદને શમાવવા જીતુ વાઘાણીએ આપ્યું કેટલું દાન ? જાણો વિગત
1/5

પત્રમાં તેમણે લખ્યું છે કે, મેં તમને ફોન કર્યો હતો અને જાણવા મળ્યું કે, તમે નિયમો મુજબ જ કામ કર્યું છે અને સારવાર આપી છે. જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે અને હું દર્દીઓના લાભાર્થે કેન્સર સોસાયટી દ્વારા જે સેવા અપાય છે તેના માટે 1 લાખ રૂપિયાનો ચેક મોકલી રહ્યો છું.
2/5

GCRLના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, વાઘાણી તરફથી તેમને એક લાખ રૂપિયાનો ચેક મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બીલ માફી નિયમો મુજબ જ કરાઈ હતી. વાઘાણીએ GCRLના ડાયરેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, ને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, મારા સસરાની સારવારમાં મારી ઓફિસ અને સરકાર દ્વારા કરાયેલી ભલામણને ખોટી રીતે લેવાઇ છે.
Published at : 02 May 2018 12:31 PM (IST)
View More




















