શોધખોળ કરો
હાર્દિક પટેલે ફરી કેમ કર્યો જળ ત્યાગ, હાર્દિકને શરીરમાં ક્યાં પહોંચી શકે છે ગંભીર અસર? જાણો વિગત
1/4

ગુરુવાર સવારે હાર્દિક પટેલ વ્હિલચેર પર લઈ જવામાં આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલના આસીટન્ટ પ્રોફેસર ડો.પ્રવિણ સોલંકીએ મેડિકલ ચેકઅપ બાદ હાર્દિકની કિડની અને લિવરને ગંભીર અસર પહોંચી રહ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની ટીમ છાવણીને તૈનાત કરી દેવામાં આવ્યું છે.
2/4

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસને પગલે ચાલી શકતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેને વ્હિલચેર પર જવું પડે છે અને મિત્રોની મદદ લેવી પડી રહી છે.
Published at : 07 Sep 2018 10:17 AM (IST)
View More




















