શોધખોળ કરો
હાર્દિકને કોર્ટે ક્યારે હાજર થવા કર્યો આદેશ? કહ્યું, 'હવે કોઇનું કોઈ જ બહાનું નહીં ચાલે'
1/3

આ પછી કોર્ટે કહ્યું કે, 14 સપ્ટેમ્બરના રોજ તમામને હાજર રહેવું પડશે. કોઈના પણ બહાના ચલાવી લેવામાં આવશે નહીં.
2/3

જે બાદ સરકારી વકીલે તેમની દલીલમાં કહ્યું કે, જાણી જોઈને કોર્ટની ગરીમાને ડોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓએ કરગરવું પડે તેવી સ્થિતિ પ્રથમ વખત જોઈ છે. જ્યારે ચિરાગ અને દિનેશે કોર્ટમાં અરજી કરી તેમના વકીલ હાજર ન હોવાથી મુદત વધારવા રજૂઆત કરી હતી.
Published at : 30 Aug 2018 10:03 AM (IST)
View More





















