શોધખોળ કરો
અમદાવાદઃ યુવકની ગર્લફ્રેન્ડનો ફોન પત્નિએ ઉપાડ્યો ને એવું શું કહ્યું કે પતિ બગડ્યો? જાણો વિગત
1/4

15 વર્ષના લગ્ન ગાળામાં પ્રિયંકાબહેન અને ધરમસિંહને બે સંતાન હતા. જેમાં મોટી દીકરી વૈહેદી અને યુવરાજનો સમાવેશ થાય છે. લગભગ દોઢ વર્ષ પહેલાં ધરમસિંહને અન્ય સ્ત્રી સાથે સબંધ બંધાયો હતો.
2/4

દીકરા સામે પતિએ કરેલી મારઝુડ વિશે મહિલાએ માતા-પિતાને જાણ કરતાં તેમની સંમતિથી પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચાંદખેડા ટીપી-44 ઓમકાર સ્ટ્રીટમાં રહેતા પ્રિયંકાના લગ્ન 2003માં ચાંદખેડા શ્રીનાથ બંગલોઝની પાસે આવેલાં સ્વર્ણ વિલામાં રહેતા ધરમસિંહ પ્રભુસિંહ રાજપૂત સાથે થયા હતા.
Published at : 23 Dec 2018 11:13 AM (IST)
View More























