શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણી: કુંવરજી બાવળીયા સામે કોંગ્રેસ 28મીએ ઉમેદવારની જાહેરાત કરશે?
1/5

જસદણમાં વર્ષોથી કોળીઓની બહુમતિ છે. ત્યારબાદ પાટીદારોની સંખ્યા નોંધપાત્ર છે. ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો કોળી સમાજના જ રહેવાના હોવાથી બન્ને વચ્ચે મત વહેંચાશે તેવું લાગી રહ્યું છે. આ તબક્કે પાટીદાર મતદારોની ભૂમિકા જ બેઠક જીતવા માટે મહત્ત્વની સાબીત થશે.
2/5

રાજકોટ: રાજકોટ નજીક આવેલા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવારની 28મી નવેમ્બરે જાહેરાત કરે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ માટે આબરૂનો સવાલ બની ગયેલી આ બેઠક જીતવા માટે ભાજપે બે મંત્રીઓ, સાંસદો અને સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને મેદાનમાં ઉતારી દીધા છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પણ પોતાની આ પરંપરાગત બેઠક જાળવી રાખવા માગે છે. જેથી કોંગ્રેસનાં ટોચના નેતાઓએ પણ અલગથી વ્યૂહ ઘડ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.
Published at : 24 Nov 2018 10:48 AM (IST)
View More





















