શોધખોળ કરો

મનીગ્રામ દ્ધારા ‘દિવાળી 2016 કેમ્પેઇન’ લોન્ચ, એક્ટ્રેસ કિયારા અડવાણી રહી હાજર

1/4
 આ કેમ્પેઇન વિશે વાત કરતા શેષગિરી(સુકેશ) માલિવાહે જણાવ્યું હતું કે રામાદાન અને ઓણમ કેમ્પેઇનમાં અમને મળેલી સફળતા પછી ગુજરાતમાં આ નવું ઉત્સાહજનક પગલું ભરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કેમ્પેઇન સાથે અમારા વફાદાર ગ્રાહકો સુધી પહોંચીને દિવાળીના તહેવાર દરમિયાન તેમના ચહેરા પર સ્મિત ફરકાવવાનો અમારો હેતુ છે.
આ કેમ્પેઇન વિશે વાત કરતા શેષગિરી(સુકેશ) માલિવાહે જણાવ્યું હતું કે રામાદાન અને ઓણમ કેમ્પેઇનમાં અમને મળેલી સફળતા પછી ગુજરાતમાં આ નવું ઉત્સાહજનક પગલું ભરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કેમ્પેઇન સાથે અમારા વફાદાર ગ્રાહકો સુધી પહોંચીને દિવાળીના તહેવાર દરમિયાન તેમના ચહેરા પર સ્મિત ફરકાવવાનો અમારો હેતુ છે.
2/4
અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું હતું કે આ કેમ્પેઇન તેમજ મનીગ્રામ સાથે જોડાવા મળ્યું હોવાનો મને આનંદ છે. દિવાળી કેમ્પેઇન ‘રીસીવ એન્ડ વિન’ એ એક આવકારદાયક પગલું છે. જેના દ્વારા ગ્રાહકોને મોટા અને આકર્ષક ઈનામો જીતવાની તક મળશે. દિવાળી એ ઉજવણીની મોસમ છે અને આ કેમ્પેઇન તેમની ઉજવણીનો આનંદ વધારે છે. મનીગ્રામનું દિવાળી-2016 કેમ્પેઇન ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત બીજા ત્રણ રાજ્યોમાં પણ લોન્ચ કરવાની યોજના છે. આ કેમ્પેઇન વિશેની વધુ જાણકારી મનીગ્રામ ડોટ કોમ પરથી મળી રહેશે.
અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું હતું કે આ કેમ્પેઇન તેમજ મનીગ્રામ સાથે જોડાવા મળ્યું હોવાનો મને આનંદ છે. દિવાળી કેમ્પેઇન ‘રીસીવ એન્ડ વિન’ એ એક આવકારદાયક પગલું છે. જેના દ્વારા ગ્રાહકોને મોટા અને આકર્ષક ઈનામો જીતવાની તક મળશે. દિવાળી એ ઉજવણીની મોસમ છે અને આ કેમ્પેઇન તેમની ઉજવણીનો આનંદ વધારે છે. મનીગ્રામનું દિવાળી-2016 કેમ્પેઇન ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત બીજા ત્રણ રાજ્યોમાં પણ લોન્ચ કરવાની યોજના છે. આ કેમ્પેઇન વિશેની વધુ જાણકારી મનીગ્રામ ડોટ કોમ પરથી મળી રહેશે.
3/4
 મનીગ્રામ એ ટોચની મની ટ્રાન્સફર કરતી કંપની છે જે ટ્રેડિશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન દ્વાર પૂર્ણ સેવા પ્રાપ્ત નહી થતી હોવાની ફરિયાદ કરતા ગ્રાહકોને જરૂરી એવી સેવા પૂરી પાડે છે. 200 દેશો તેમજ ટેરિટરીઝમાં 3,50,000 એજન્ટ ધરાવતા ગ્લોબલ નેટવર્ક દ્વારા મની ટ્રાન્સફર સુવિધા પૂરી પાડે છે જેમાં રીટેલર, ઇન્ટરનેશનલ પોસ્ટ ઓફિસ અને બેન્કો સામેલ છે. આ ઉપરાંત મનીગ્રામ ચુનંદા માર્કેટ્સમાં સુવિધા, મનીઓર્ડર ઇશ્યુ કરવા તેમજ ઓફિશિયલ ચેક પ્રોસેસ કરવા જેવી સુવિધા પણ પૂરી પાડે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો: અંકિત શાહ, કોન્સેપ્ટ પીઆર, (મો.) 9998123728
મનીગ્રામ એ ટોચની મની ટ્રાન્સફર કરતી કંપની છે જે ટ્રેડિશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન દ્વાર પૂર્ણ સેવા પ્રાપ્ત નહી થતી હોવાની ફરિયાદ કરતા ગ્રાહકોને જરૂરી એવી સેવા પૂરી પાડે છે. 200 દેશો તેમજ ટેરિટરીઝમાં 3,50,000 એજન્ટ ધરાવતા ગ્લોબલ નેટવર્ક દ્વારા મની ટ્રાન્સફર સુવિધા પૂરી પાડે છે જેમાં રીટેલર, ઇન્ટરનેશનલ પોસ્ટ ઓફિસ અને બેન્કો સામેલ છે. આ ઉપરાંત મનીગ્રામ ચુનંદા માર્કેટ્સમાં સુવિધા, મનીઓર્ડર ઇશ્યુ કરવા તેમજ ઓફિશિયલ ચેક પ્રોસેસ કરવા જેવી સુવિધા પણ પૂરી પાડે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો: અંકિત શાહ, કોન્સેપ્ટ પીઆર, (મો.) 9998123728
4/4
અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ઇનોવેટિવ મની ટ્રાન્સફર સેવા પૂરી પાડનારા મનીગ્રામ (એનએએસડીએક્યુઃ એમજીઆઇ) એ આજે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીની હાજરીમાં શહેરની હોટલ ક્રાઉન પ્લાઝામાં તેના ‘દિવાળી 2016 કેમ્પેઇન’ની જાહેરાત કરી હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મનીગ્રામે તેના ગ્રાહકોમાં ઉત્સાહ વધારવા, ખાસ કરીને ગુજરાતમાં જાહેર કરેલું ‘દિવાળી કેમ્પેઇન 2016’ 30 સપ્ટેમ્બરથી 30 ઑક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન જાહેર કરેલા 15 ઇનામોમાં પાંચ મોટર બાઇક, પાંચ સ્માર્ટફોન તેમજ પાંચ સોનાના સિક્કા જીતવાની તક મળશે.
અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ઇનોવેટિવ મની ટ્રાન્સફર સેવા પૂરી પાડનારા મનીગ્રામ (એનએએસડીએક્યુઃ એમજીઆઇ) એ આજે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીની હાજરીમાં શહેરની હોટલ ક્રાઉન પ્લાઝામાં તેના ‘દિવાળી 2016 કેમ્પેઇન’ની જાહેરાત કરી હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મનીગ્રામે તેના ગ્રાહકોમાં ઉત્સાહ વધારવા, ખાસ કરીને ગુજરાતમાં જાહેર કરેલું ‘દિવાળી કેમ્પેઇન 2016’ 30 સપ્ટેમ્બરથી 30 ઑક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન જાહેર કરેલા 15 ઇનામોમાં પાંચ મોટર બાઇક, પાંચ સ્માર્ટફોન તેમજ પાંચ સોનાના સિક્કા જીતવાની તક મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget