શોધખોળ કરો

ગુજરાતના આ શિક્ષકે બનાવ્યા છે કેફી દ્રવ્યો વિનાના દારૂ, અફીણ, ગાંજો, બીડી અને ગુટકા

1/11
2/11
પાલીતાણાના ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવા શિક્ષક નાથાલાલ ચાવડા છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારતન અભિયાન લઈને અનેક આયુર્વેદિક વસ્તુઓ બનાવી ચુક્યા છે, જેમાં તેઓએ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, ભુવ અફીણ, ભુવડ ગાંજો જેવી વસ્તુઓ બનાવી છે. જે લોકોને વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથએ અનેક અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે.
પાલીતાણાના ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવા શિક્ષક નાથાલાલ ચાવડા છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારતન અભિયાન લઈને અનેક આયુર્વેદિક વસ્તુઓ બનાવી ચુક્યા છે, જેમાં તેઓએ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, ભુવ અફીણ, ભુવડ ગાંજો જેવી વસ્તુઓ બનાવી છે. જે લોકોને વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથએ અનેક અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે.
3/11
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીતા પકડાઇ જાવ તો પોલીસ તમને જેલ પાછળ ધકેલી દે છે, પરંતુ આ દારૂ પીવો તો પોલીસ તમને પકડશે નહીં. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ વાત એવી છે કે, પાલીતાણાના એક શિક્ષકે ભુવડ દારૂની શોધ કરી છે. ગાંધી જયંતિ નિમિતે પાલીતાણા મામલતદાર, ડે.કલેક્ટર તેમજ પાલીતાણાના આગેવાનોની હાજરીમાં આ આયુર્વેદિક દારુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીતા પકડાઇ જાવ તો પોલીસ તમને જેલ પાછળ ધકેલી દે છે, પરંતુ આ દારૂ પીવો તો પોલીસ તમને પકડશે નહીં. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ વાત એવી છે કે, પાલીતાણાના એક શિક્ષકે ભુવડ દારૂની શોધ કરી છે. ગાંધી જયંતિ નિમિતે પાલીતાણા મામલતદાર, ડે.કલેક્ટર તેમજ પાલીતાણાના આગેવાનોની હાજરીમાં આ આયુર્વેદિક દારુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
4/11
5/11
6/11
7/11
નાથાભાઈ આહીર નિકોટીનમુક્ત ભારત બને તેવા સ્વપ્ન સાથે આ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આ શિક્ષકો અને તેમની ટીમ સ્વખર્ચે આ વસ્તુઓ બનાવે છે અને વ્યસનથી મુક્ત થવા માગતો લોકોને વિનામૂલ્યે આ વસ્તુઓ આપે છે.
નાથાભાઈ આહીર નિકોટીનમુક્ત ભારત બને તેવા સ્વપ્ન સાથે આ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આ શિક્ષકો અને તેમની ટીમ સ્વખર્ચે આ વસ્તુઓ બનાવે છે અને વ્યસનથી મુક્ત થવા માગતો લોકોને વિનામૂલ્યે આ વસ્તુઓ આપે છે.
8/11
9/11
આ દારૂ વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથે અનેક અસાધ્ય રોગોમાંથી મુક્તિ પણ અપાવે છે. લોકો દારૂના વ્યસનથી મુક્ત થાય તે માટે નાથાભાઈની ટીમે આયુર્વેદિક ભુવડ દારૂ- સ્ટ્રોંગ-1, ભુવડ દારૂ-સ્ટ્રોંગ-2 બનાવ્યા છે. આ દારૂ બનાવવામાં નાથાભાઈએ ગૌમૂત્રનો અર્ક, તુલસી, ચીકુ, સંતરા, મોસંબી સહિતની આયુર્વેદિક ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ દારૂ પીવાથી દારુની તલપ મટે છે. સાથે સાથે આયુર્વેદિક દારૂથી ભૂખ લાગે છે. કફ જેવા અસાધ્ય રોગો પણ મટે છે. આમ વ્યક્તિ દારૂના વ્યસનમાંથી મુક્ત થાય છે.
આ દારૂ વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથે અનેક અસાધ્ય રોગોમાંથી મુક્તિ પણ અપાવે છે. લોકો દારૂના વ્યસનથી મુક્ત થાય તે માટે નાથાભાઈની ટીમે આયુર્વેદિક ભુવડ દારૂ- સ્ટ્રોંગ-1, ભુવડ દારૂ-સ્ટ્રોંગ-2 બનાવ્યા છે. આ દારૂ બનાવવામાં નાથાભાઈએ ગૌમૂત્રનો અર્ક, તુલસી, ચીકુ, સંતરા, મોસંબી સહિતની આયુર્વેદિક ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ દારૂ પીવાથી દારુની તલપ મટે છે. સાથે સાથે આયુર્વેદિક દારૂથી ભૂખ લાગે છે. કફ જેવા અસાધ્ય રોગો પણ મટે છે. આમ વ્યક્તિ દારૂના વ્યસનમાંથી મુક્ત થાય છે.
10/11
11/11
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget