શોધખોળ કરો
રેશમા પટેલ અને વરૂણ પટેલ ભાજપ જોડાવા અંગે હાર્દિક પટેલે શું કહ્યું? જાણો વિગતે
1/5

વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, બે ત્રણ લોકોના જવાથી આંદોલનને કોઈ ફેર નહીં પડે. રેશમા અને વરૂણ પટેલ ભાજપના એજન્ટ છે. જોકે રેશમા અને વરૂણ પટેલ ભાજપમાં જોડાતા પાટીદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
2/5

ભાજપે પાટીદારોને ખરીદવા બજેટ ફાળવ્યું છે. પાટીદારોને ટેકાના ભાવે ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપ હજુ પાસના કેટલાક લોકોને ખરીદશે પણ આનાથી આંદોલનને કોઈ ફેર નહીં પડે.
Published at : 22 Oct 2017 09:33 AM (IST)
View More























