શોધખોળ કરો

પાટીદાર શહીદ યાત્રા અમદાવાદમાં પ્રવેશી, જાણો કેટલા વાગ્યે ક્યાં પહોંચશે? હાર્દિક પટેલ આવશે કે નહીં?

1/6
ઘોડાસર ચાર રસ્તા- 9:15, મંગલેશ્વર મહાદેવ જય માલા- 9:25, ઘોડાસર ચાર રસ્તા- 9:35, જી વી બા સ્કૂલ- 9:45, નિગમ- 9:55, સ્મૃતિ મંદિર- 10:05 અને વટવા ગામથી રિંગ રોડ- 10:20 વાગ્યાની આસપાસ પાટીદાર શહીદયાત્રા અમદાવાદના આ વિસ્તારોમાંથી પસાર થઇને આગળ વધશે.
ઘોડાસર ચાર રસ્તા- 9:15, મંગલેશ્વર મહાદેવ જય માલા- 9:25, ઘોડાસર ચાર રસ્તા- 9:35, જી વી બા સ્કૂલ- 9:45, નિગમ- 9:55, સ્મૃતિ મંદિર- 10:05 અને વટવા ગામથી રિંગ રોડ- 10:20 વાગ્યાની આસપાસ પાટીદાર શહીદયાત્રા અમદાવાદના આ વિસ્તારોમાંથી પસાર થઇને આગળ વધશે.
2/6
દાસ્તાન સર્કલ- 6:10, નિકોલ ચોકડી રિંગ રોડ- 6:20, નિકોલ ગામ- 6:30, વસ્ત્રાલ- 6:55, રબારી કોલોની- 7:15, વંન્ડર પોઇન્ટ- 7:20, રેવભાઈ એસ્ટેટ- 7:30, સીટીએમ ચાર રસ્તા- 7:45, અમરાઈવાડી ગામ- 8:05, ખોખરા- 8:20, હાટકેશ્વર સર્કલ- 8:30, ધીરજ હાઉસિંગ- 8:40, કર્ણાવતીથી એક્સ પ્રેસ વે- 8:55 વાગે પહોંચશે.
દાસ્તાન સર્કલ- 6:10, નિકોલ ચોકડી રિંગ રોડ- 6:20, નિકોલ ગામ- 6:30, વસ્ત્રાલ- 6:55, રબારી કોલોની- 7:15, વંન્ડર પોઇન્ટ- 7:20, રેવભાઈ એસ્ટેટ- 7:30, સીટીએમ ચાર રસ્તા- 7:45, અમરાઈવાડી ગામ- 8:05, ખોખરા- 8:20, હાટકેશ્વર સર્કલ- 8:30, ધીરજ હાઉસિંગ- 8:40, કર્ણાવતીથી એક્સ પ્રેસ વે- 8:55 વાગે પહોંચશે.
3/6
જ્યારે અંબિકા ગાર્ડન- 2:15, કે.આર. રાવલ સ્કૂલ- 2:30, બલોલ નગર ચાર રસ્તા, રાણીપ સાક માર્કેટ- 2:45, કાશીબા રોડ- 3:00, રાણીપ ક્રોસ રોડ, સુભાસ બ્રિજ- 3:15, શાહી બાગ ગન્નાડા- 3:30, દફનાળા- 3:45, ગેવર સર્કલ- 4:00, ફોરેન્સિપ લેબોરેટરી- 4:15, મેઘાણી નગર-મેમકો- 4:30, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા- 4:45, હાઈવે ચાર રસ્તા- 4:55, હીરાવાડી- 5:00, હાઈવે- 5:10, સરદાર ચોક- 5:30, ઠક્કર નગર ગોપાલ ચોક- 5:40, નવા નરોડા હરીદર્શન ચાર રસ્તા- 6:00 વાગે પહોંચશે.
જ્યારે અંબિકા ગાર્ડન- 2:15, કે.આર. રાવલ સ્કૂલ- 2:30, બલોલ નગર ચાર રસ્તા, રાણીપ સાક માર્કેટ- 2:45, કાશીબા રોડ- 3:00, રાણીપ ક્રોસ રોડ, સુભાસ બ્રિજ- 3:15, શાહી બાગ ગન્નાડા- 3:30, દફનાળા- 3:45, ગેવર સર્કલ- 4:00, ફોરેન્સિપ લેબોરેટરી- 4:15, મેઘાણી નગર-મેમકો- 4:30, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા- 4:45, હાઈવે ચાર રસ્તા- 4:55, હીરાવાડી- 5:00, હાઈવે- 5:10, સરદાર ચોક- 5:30, ઠક્કર નગર ગોપાલ ચોક- 5:40, નવા નરોડા હરીદર્શન ચાર રસ્તા- 6:00 વાગે પહોંચશે.
4/6
સાણંદ- 8:00 શરૂ થઈને ઘુમા- 8:45, બોપલ- 9:15, સાયન્સ સિટી- 9:45, સાયોના સિટી-10:15, ચાણક્યપુરી ઓવરબ્રિડજ-10:30, પ્રભાત ચોક-10:45, કે કે નગર પાટીદાર ચોક-11:00, ઉમિયા હોલ- 11:15, ચંદલોડિયા વંદેમતરામ- 11:30, ગોધરેજસિટી ચાર રસ્તા- 12:00, ચૈનપુર ગામ- 12:30, ન્યૂ રાણીપ બેંક ઓફ બરોડા- 12:45, આનંદ પાર્ટીપ્લોટ- 1:00, જીએસટી ફાટક- 1:15, સાવન બૂંગ્લોઝ- 1:30, બલોલ નગર ચાર રસ્તા- 2:00 વાગે પહોંચશે.
સાણંદ- 8:00 શરૂ થઈને ઘુમા- 8:45, બોપલ- 9:15, સાયન્સ સિટી- 9:45, સાયોના સિટી-10:15, ચાણક્યપુરી ઓવરબ્રિડજ-10:30, પ્રભાત ચોક-10:45, કે કે નગર પાટીદાર ચોક-11:00, ઉમિયા હોલ- 11:15, ચંદલોડિયા વંદેમતરામ- 11:30, ગોધરેજસિટી ચાર રસ્તા- 12:00, ચૈનપુર ગામ- 12:30, ન્યૂ રાણીપ બેંક ઓફ બરોડા- 12:45, આનંદ પાર્ટીપ્લોટ- 1:00, જીએસટી ફાટક- 1:15, સાવન બૂંગ્લોઝ- 1:30, બલોલ નગર ચાર રસ્તા- 2:00 વાગે પહોંચશે.
5/6
યાત્રા રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદથી સવારે 8.30 કલાકે શરૂ થઇને મોડી સાંજ સુધી અમદાવાદના વટવા વિસ્તાર સુધી શહીદ યાત્રાનુ આયોજન કરાયું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પાટીદાર આંદોલનને ફરીથી ઉભુ કરવા માટે છે. ત્યારે પાટીદાર સમાજમાં દ્વારા સરકાર સામે ફરીથી પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની માંગ કરવા તથા સમાજને જાગૃત તેમજ એક કરવાના હેતુથી શહીદ યાત્રા કાઢવામાં આવી રહી હોવાનું સાબવાએ જણાવ્યું હતું.
યાત્રા રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદથી સવારે 8.30 કલાકે શરૂ થઇને મોડી સાંજ સુધી અમદાવાદના વટવા વિસ્તાર સુધી શહીદ યાત્રાનુ આયોજન કરાયું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પાટીદાર આંદોલનને ફરીથી ઉભુ કરવા માટે છે. ત્યારે પાટીદાર સમાજમાં દ્વારા સરકાર સામે ફરીથી પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની માંગ કરવા તથા સમાજને જાગૃત તેમજ એક કરવાના હેતુથી શહીદ યાત્રા કાઢવામાં આવી રહી હોવાનું સાબવાએ જણાવ્યું હતું.
6/6
અમદાવાદ: પાટીદાર આંદોલનને ફરીથી શરૂ કરવાના હેતુથી પાસ દ્વારા શહીદ યાત્રા કાઢવામાં આવી છે. પાટીદાર શહીદ યાત્રા ગઈકાલે જ અમદાવાદ જિલ્લામાં પ્રવેશી ચૂકી છે. આ રેલીને અમદાવાદ જિલ્લા પોલીસ તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી પોલીસ સુરક્ષાની વચ્ચે જ શહીદ યાત્રા કાઢવામાં આવશે તેવી પાસ સંગઠન મંત્રી દિલીપ સાબવાએ જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સાંજે 6 વાગે નિકોલ ખાતે આવશે અને શહીદ યાત્રામાં જોડાશે.
અમદાવાદ: પાટીદાર આંદોલનને ફરીથી શરૂ કરવાના હેતુથી પાસ દ્વારા શહીદ યાત્રા કાઢવામાં આવી છે. પાટીદાર શહીદ યાત્રા ગઈકાલે જ અમદાવાદ જિલ્લામાં પ્રવેશી ચૂકી છે. આ રેલીને અમદાવાદ જિલ્લા પોલીસ તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી પોલીસ સુરક્ષાની વચ્ચે જ શહીદ યાત્રા કાઢવામાં આવશે તેવી પાસ સંગઠન મંત્રી દિલીપ સાબવાએ જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સાંજે 6 વાગે નિકોલ ખાતે આવશે અને શહીદ યાત્રામાં જોડાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget