શોધખોળ કરો
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને કયું ખાતું મળી શકે છે? જાણો વિગત
1/6

કુંવરજી બાવળીયાના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. બાવળીયાના રાજીનામાંના પડઘા દિલ્હી સુધી ગુંજ્યા છે. દિલ્હીનું ટોચનું નેતૃત્વ પણ દોડતું થઈ ગયું છે. થોડા જ સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
2/6

ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ હતી. જ્યારે ભાજપ આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં ‘મિશન 26’ યથાવત રાખવા માંગે છે. જેથી ભાજપ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જોરને ખાળવા કોળી સમાજના આગેવાનોને ભાજપનાં સામેલ કરવા ધારે છે. જોકે કોંગ્રેસના નેતાઓ પણ હાલ તો તેલ અને તેલની ધાર જોઈને પછી જ ભાજપમાં જોડાવા અંગે આગળ વધી રહ્યાંનું જાણવા મળે છે.
Published at : 04 Jul 2018 10:22 AM (IST)
View More























