શોધખોળ કરો

Chandra Grahan On Holi 2024: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું, ગ્રહણ કાળ બાદ જરુર કરો આ કામ 

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું છે. આ ચંદ્રગ્રહણ સવારે 10.24 વાગ્યે શરૂ થયું હતું અને બપોરે 3.01 વાગ્યે સમાપ્ત થયું હતું.

Chandra Grahan On Holi 2024: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું છે. આ ચંદ્રગ્રહણ સવારે 10.24 વાગ્યે શરૂ થયું હતું અને બપોરે 3.01 વાગ્યે સમાપ્ત થયું હતું. જ્યોતિષીઓનું કહેવું છે કે ચંદ્રગ્રહણ પછી કેટલાક ખાસ ઉપાય કરવાથી ગ્રહણની અસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. આવો તમને જણાવીએ હોળીના દિવસે કરવાના દૈવી ઉપાયો સિવાય ગ્રહણ પછી કરવાના ઉપાયો વિશે.

ચંદ્રગ્રહણ પછી ઘરના પૂજા સ્થળને સાફ કરો. પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી તમારા ગુરુ અથવા ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ કોઈ ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુ દાન કરો. પૂજા અને ઉપાસનામાં એટલી શક્તિ છે કે તેના શુભ પ્રભાવથી ગ્રહણના અશુભ પ્રભાવો દૂર થઈ જાય છે.

સુખ-શાંતિ માટે એક વાસણમાં પાણી લો અને તેમાં સફેદ ફૂલ નાખો. આ જળથી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. મનની શાંતિ માટે પ્રાર્થના કરો.

હોળી પર સફેદ વસ્ત્રો પહેરો. હળવું ચંદન અથવા ગુલાબની સુગંધ લગાવો. 'ઓમ સોમ સોમાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

પ્રેમમાં સફળતા

પ્રેમમાં સફળતા માટે હોળીની રાત્રે રાધા કૃષ્ણને ગુલાબની માળા ચઢાવો.એકવાર મધુરાષ્ટકનો પાઠ કરો.આ દિવસે કાળા રંગના કપડા ન પહેરો.

સુખી લગ્ન જીવન

હોળીની સાંજે માત્ર ચોખા, ખાંડ અને દૂધનો ઉપયોગ કરીને ખીર બનાવો. આ ખીર ભગવાન શિવને અર્પણ કરો. પતિ-પત્નીએ સાથે મળીને તે ખીરનું સેવન કરવું જોઈએ. તમારા સંબંધોમાં પ્રેમની મીઠાશ ઓગળી જશે.

સંતાન પ્રાપ્તિ

હોળીની રાત્રે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની સામે ઘીના બે દીવા પ્રગટાવો. તેમને માખણ અને મિશ્રનો ભોગ લગાવો.  108 વાર કૃષ્ણ-કૃષ્ણનો જાપ કરો.

સંપત્તિનો લાભ

હોળીના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરો. હોળીની રાત્રે લાલ વસ્ત્રો પહેરો. હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

દેવું અને કેસમાંથી મુક્તિ

હોળીની રાત્રે હનુમાનજીની સામે નવ વીંટોથી દીવો પ્રગટાવો. સંકટ મોચન હનુમાનાષ્ટકનો 9 વાર પાઠ કરો. દેવા અથવા કેસમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરો.

ગ્રહણ પછી રાશિ પ્રમાણે દાન કરો

મેષ- ગ્રહણ પછી ચોખાનું દાન કરો
વૃષભ- ગ્રહણ પછી ખાંડનું દાન કરો
મિથુનઃ- ગ્રહણ પછી ભગવાન શિવની પૂજા કરો
કર્કઃ- ગ્રહણ પછી દૂધનું દાન કરો
સિંહઃ- ગ્રહણ પછી ચોખાનું દાન કરો
કન્યા - ગ્રહણ પછી નારિયેળને પાણીમાં તરતું રાખો
તુલાઃ- ગ્રહણ પછી ખાંડનું દાન કરો
વૃશ્ચિક- ગ્રહણ પછી ભગવાન શિવની પૂજા કરો
ધનુ- ગ્રહણ પછી ચોખાનું દાન કરો
મકરઃ- ગ્રહણ પછી દૂધનું દાન કરો
કુંભઃ- ગ્રહણ પછી ભગવાન શિવની પૂજા કરો
મીન- ગ્રહણ પછી દૂધનું દાન કરો   

ડીસ્કલેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget