શોધખોળ કરો

Dhanteras: ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની વરસશે કૃપા

Dhanteras: આ દિવસે લોકો વાહનો, વાસણો, સોનું, ચાંદી વગેરેની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે

ધનતેરસનો (Dhanteras 2024) તહેવાર દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે થોડી ખરીદી કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ધનતેરસ દરમિયાન ખરીદી કરવાથી તમારી સંપત્તિ 13 ગણી વધી જાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતનું પાત્ર લઈને બહાર આવ્યા હતા. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ છે, પરંતુ જો વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે ખરીદી કરે તો તે વધુ શુભ છે.

દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. આ દિવસે લોકો વાહનો, વાસણો, સોનું, ચાંદી વગેરેની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આ સાથે લોકો આ દિવસે નવા કામની શરૂઆત પણ કરી શકે છે.

રાશિ અનુસાર કરો ખરીદી

જ્યોતિષીઓનું કહેવું છે કે મેષ રાશિવાળા લોકોએ ચાંદીના વાસણો ખરીદવા જોઈએ.

 વૃષભ રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે સાદા કપડા અથવા ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ.

મિથુન રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે પિત્તળનું વાસણ ખરીદવું જોઈએ. આનાથી તમને સારા સમાચાર મળશે.

કર્ક રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો અથવા સફેદ વસ્તુ ખરીદવી જોઈએ. આ સાથે આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે.

સિંહ રાશિના જાતકો માટે ધનતેરસના દિવસે વાહન કે જ્વેલરી ખરીદવી શુભ રહેશે.

જો કન્યા રાશિના લોકો ફ્લેટ, જ્વેલરી, જમીન ખરીદવા માંગતા હોય તો ધનતેરસના દિવસે ખરીદો જે શુભ સાબિત થશે.

તુલા રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જોઈએ. માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે.

વૃશ્ચિક રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે ધાણા ખરીદવું જોઈએ. ધાણાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં સંપત્તિ આવશે.

ધનતેરસના દિવસે ધનુ રાશિના લોકોએ ગણેશ લક્ષ્મી અથવા શ્રી યંત્રની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેનાથી આર્થિક પ્રગતિ થશે.

મકર રાશિ માટે ધનતેરસના દિવસે પીળી વસ્તુઓ અથવા પીળા વસ્ત્રો ખરીદવું શુભ રહેશે, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે.

કુંભ રાશિ માટે ધનતેરસના દિવસે ગણેશ લક્ષ્મીની મૂર્તિ અથવા સફેદ વસ્તુ ખરીદો અથવા ગણેશ લક્ષ્મીની મૂર્તિ સાથે ચાંદીનો સિક્કો ખરીદો.

ધનતેરસના દિવસે સોનું ખરીદવું મીન રાશિના લોકો માટે શુભ રહેશે. જો તમે સોનું નથી ખરીદી શકતા તો પિત્તળનું વાસણ અવશ્ય ખરીદો.

Dhanteras 2024: ધનતેરસ પર ક્યારેય ના ખરીદવી જોઇએ આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?
2 એપ્રિલથી બનશે શક્તિશાળી મંગળ આદિત્ય રાજયોગ, આ રાશિઓને મળશે ધન અને સફળતા
2 એપ્રિલથી બનશે શક્તિશાળી મંગળ આદિત્ય રાજયોગ, આ રાશિઓને મળશે ધન અને સફળતા
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
હોટલ-રેસ્ટોરન્ટ બિલમાં જોડી રહ્યા છે LPG ચાર્જ તો આ રીતે કરી શકશો ફરિયાદ, જાણો પ્રોસેસ
હોટલ-રેસ્ટોરન્ટ બિલમાં જોડી રહ્યા છે LPG ચાર્જ તો આ રીતે કરી શકશો ફરિયાદ, જાણો પ્રોસેસ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget