શોધખોળ કરો

Dhanteras: ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની વરસશે કૃપા

Dhanteras: આ દિવસે લોકો વાહનો, વાસણો, સોનું, ચાંદી વગેરેની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે

ધનતેરસનો (Dhanteras 2024) તહેવાર દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે થોડી ખરીદી કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ધનતેરસ દરમિયાન ખરીદી કરવાથી તમારી સંપત્તિ 13 ગણી વધી જાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતનું પાત્ર લઈને બહાર આવ્યા હતા. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ છે, પરંતુ જો વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે ખરીદી કરે તો તે વધુ શુભ છે.

દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. આ દિવસે લોકો વાહનો, વાસણો, સોનું, ચાંદી વગેરેની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આ સાથે લોકો આ દિવસે નવા કામની શરૂઆત પણ કરી શકે છે.

રાશિ અનુસાર કરો ખરીદી

જ્યોતિષીઓનું કહેવું છે કે મેષ રાશિવાળા લોકોએ ચાંદીના વાસણો ખરીદવા જોઈએ.

 વૃષભ રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે સાદા કપડા અથવા ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ.

મિથુન રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે પિત્તળનું વાસણ ખરીદવું જોઈએ. આનાથી તમને સારા સમાચાર મળશે.

કર્ક રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો અથવા સફેદ વસ્તુ ખરીદવી જોઈએ. આ સાથે આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે.

સિંહ રાશિના જાતકો માટે ધનતેરસના દિવસે વાહન કે જ્વેલરી ખરીદવી શુભ રહેશે.

જો કન્યા રાશિના લોકો ફ્લેટ, જ્વેલરી, જમીન ખરીદવા માંગતા હોય તો ધનતેરસના દિવસે ખરીદો જે શુભ સાબિત થશે.

તુલા રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જોઈએ. માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે.

વૃશ્ચિક રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે ધાણા ખરીદવું જોઈએ. ધાણાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં સંપત્તિ આવશે.

ધનતેરસના દિવસે ધનુ રાશિના લોકોએ ગણેશ લક્ષ્મી અથવા શ્રી યંત્રની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેનાથી આર્થિક પ્રગતિ થશે.

મકર રાશિ માટે ધનતેરસના દિવસે પીળી વસ્તુઓ અથવા પીળા વસ્ત્રો ખરીદવું શુભ રહેશે, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે.

કુંભ રાશિ માટે ધનતેરસના દિવસે ગણેશ લક્ષ્મીની મૂર્તિ અથવા સફેદ વસ્તુ ખરીદો અથવા ગણેશ લક્ષ્મીની મૂર્તિ સાથે ચાંદીનો સિક્કો ખરીદો.

ધનતેરસના દિવસે સોનું ખરીદવું મીન રાશિના લોકો માટે શુભ રહેશે. જો તમે સોનું નથી ખરીદી શકતા તો પિત્તળનું વાસણ અવશ્ય ખરીદો.

Dhanteras 2024: ધનતેરસ પર ક્યારેય ના ખરીદવી જોઇએ આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget