શોધખોળ કરો

મહાશિવરાત્રિના દિવસે ક્યારે કરવો જોઈએ જળાભિષેક અને રુદ્રાભિષેક, જાણો શુભ સમય 

મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યે શરૂ થઈ રહી છે.

મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 27 ફેબ્રુઆરીના રોજ સવારે 08.54 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દિવસે જલાભિષેકની સાથે દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક અને પૂજા કરવાથી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ ફળ અને કલ્યાણ થશે. એવું માનવામાં આવે છે કે રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને તમામ ગ્રહોને કારણે આવતી સમસ્યાઓ પહેલાથી જ નાશ પામે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાભિષેક વ્યક્તિને મૃત્યુના ચુંગાલમાંથી પાછા લાવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ રુદ્રાભિષેક કયા સમયે કરવો જોઈએ ?

જલાભિષેક ક્યારે કરવો જોઈએ ?

ભદ્રકાળ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.03 થી રાત્રે 10.17 સુધી મનાવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર, ભદ્રા કાળમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં ભદ્રાનો કોઈ પ્રભાવ નથી. આવી સ્થિતિમાં, તમે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શરૂઆત સાથે ગમે ત્યારે શિવલિંગ પર જલાભિષેક કરી શકો છો.

જલાભિષેક અને રૂદ્રાભિષેક માટે શુભ સમય 

હિંદુ કેલેન્ડર અનુસાર, જલાભિષેકનો શુભ સમય 26મી ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યાથી શ્રવણ નક્ષત્ર સાથે શરૂ થશે અને 27મી ફેબ્રુઆરીના રોજ સવારે 08.54 વાગ્યા સુધી ધનિષ્ઠા નક્ષત્ર પછી સાંજે 05.23 વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે સવારે 11.08 વાગ્યાથી શત્રુનાશ પરિઘ યોગ અને શુભ ચોઘડિયા દરમિયાન રૂદ્રાભિષેક કરી શકાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, મહાશિવરાત્રીને શિયાળાનો તહેવાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રદોષ કાળમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 

મહાશિવરાત્રીની તારીખ શું છે (Maha shivratri 2025 Exact Date)

કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે. આનું કારણ એ છે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય છે. આ વર્ષે પણ તારીખ અંગે આ જ પરિસ્થિતિ પ્રવર્તે છે. કેટલાક લોકો મહાશિવરાત્રીની તારીખ 26 ફેબ્રુઆરી અને કેટલાક 27 ફેબ્રુઆરી માની રહ્યા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Mahakumbh 2025: મહાકુંભમાં સંગમ સ્નાન પછી કે પહેલા, ક્યારે કરવી જોઇએ ભગવાન શિવજીની પૂજા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
Ukraine:  યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
Ukraine: યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી
Hun To Bolish : હું તો બોલીશ : કેમ નથી લડવી ચૂંટણી ?
Hun To Bolish : હું તો બોલીશ : કફ સીરપ કે ઝેર ?
Gandhinagar News : રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પર સરકારની મોટી ભેટ
Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે  શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
Ukraine:  યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
Ukraine: યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
'મિત્રતાનો અર્થ સહમતિ નહીં, જાતીય શોષણ માટે પીડિતાને દોષિત ઠેરવી શકાય નહીં': દિલ્હી હાઈકોર્ટ
'મિત્રતાનો અર્થ સહમતિ નહીં, જાતીય શોષણ માટે પીડિતાને દોષિત ઠેરવી શકાય નહીં': દિલ્હી હાઈકોર્ટ
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
Embed widget