શોધખોળ કરો

મહાશિવરાત્રિના દિવસે ક્યારે કરવો જોઈએ જળાભિષેક અને રુદ્રાભિષેક, જાણો શુભ સમય 

મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યે શરૂ થઈ રહી છે.

મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 27 ફેબ્રુઆરીના રોજ સવારે 08.54 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દિવસે જલાભિષેકની સાથે દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક અને પૂજા કરવાથી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ ફળ અને કલ્યાણ થશે. એવું માનવામાં આવે છે કે રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને તમામ ગ્રહોને કારણે આવતી સમસ્યાઓ પહેલાથી જ નાશ પામે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાભિષેક વ્યક્તિને મૃત્યુના ચુંગાલમાંથી પાછા લાવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ રુદ્રાભિષેક કયા સમયે કરવો જોઈએ ?

જલાભિષેક ક્યારે કરવો જોઈએ ?

ભદ્રકાળ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.03 થી રાત્રે 10.17 સુધી મનાવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર, ભદ્રા કાળમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં ભદ્રાનો કોઈ પ્રભાવ નથી. આવી સ્થિતિમાં, તમે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શરૂઆત સાથે ગમે ત્યારે શિવલિંગ પર જલાભિષેક કરી શકો છો.

જલાભિષેક અને રૂદ્રાભિષેક માટે શુભ સમય 

હિંદુ કેલેન્ડર અનુસાર, જલાભિષેકનો શુભ સમય 26મી ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યાથી શ્રવણ નક્ષત્ર સાથે શરૂ થશે અને 27મી ફેબ્રુઆરીના રોજ સવારે 08.54 વાગ્યા સુધી ધનિષ્ઠા નક્ષત્ર પછી સાંજે 05.23 વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે સવારે 11.08 વાગ્યાથી શત્રુનાશ પરિઘ યોગ અને શુભ ચોઘડિયા દરમિયાન રૂદ્રાભિષેક કરી શકાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, મહાશિવરાત્રીને શિયાળાનો તહેવાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રદોષ કાળમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 

મહાશિવરાત્રીની તારીખ શું છે (Maha shivratri 2025 Exact Date)

કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે. આનું કારણ એ છે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય છે. આ વર્ષે પણ તારીખ અંગે આ જ પરિસ્થિતિ પ્રવર્તે છે. કેટલાક લોકો મહાશિવરાત્રીની તારીખ 26 ફેબ્રુઆરી અને કેટલાક 27 ફેબ્રુઆરી માની રહ્યા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Mahakumbh 2025: મહાકુંભમાં સંગમ સ્નાન પછી કે પહેલા, ક્યારે કરવી જોઇએ ભગવાન શિવજીની પૂજા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
Embed widget