શોધખોળ કરો

મહાશિવરાત્રિના દિવસે ક્યારે કરવો જોઈએ જળાભિષેક અને રુદ્રાભિષેક, જાણો શુભ સમય 

મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યે શરૂ થઈ રહી છે.

મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 27 ફેબ્રુઆરીના રોજ સવારે 08.54 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દિવસે જલાભિષેકની સાથે દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક અને પૂજા કરવાથી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ ફળ અને કલ્યાણ થશે. એવું માનવામાં આવે છે કે રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને તમામ ગ્રહોને કારણે આવતી સમસ્યાઓ પહેલાથી જ નાશ પામે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાભિષેક વ્યક્તિને મૃત્યુના ચુંગાલમાંથી પાછા લાવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ રુદ્રાભિષેક કયા સમયે કરવો જોઈએ ?

જલાભિષેક ક્યારે કરવો જોઈએ ?

ભદ્રકાળ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.03 થી રાત્રે 10.17 સુધી મનાવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર, ભદ્રા કાળમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં ભદ્રાનો કોઈ પ્રભાવ નથી. આવી સ્થિતિમાં, તમે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શરૂઆત સાથે ગમે ત્યારે શિવલિંગ પર જલાભિષેક કરી શકો છો.

જલાભિષેક અને રૂદ્રાભિષેક માટે શુભ સમય 

હિંદુ કેલેન્ડર અનુસાર, જલાભિષેકનો શુભ સમય 26મી ફેબ્રુઆરીના રોજ સવારે 11.08 વાગ્યાથી શ્રવણ નક્ષત્ર સાથે શરૂ થશે અને 27મી ફેબ્રુઆરીના રોજ સવારે 08.54 વાગ્યા સુધી ધનિષ્ઠા નક્ષત્ર પછી સાંજે 05.23 વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે સવારે 11.08 વાગ્યાથી શત્રુનાશ પરિઘ યોગ અને શુભ ચોઘડિયા દરમિયાન રૂદ્રાભિષેક કરી શકાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, મહાશિવરાત્રીને શિયાળાનો તહેવાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રદોષ કાળમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 

મહાશિવરાત્રીની તારીખ શું છે (Maha shivratri 2025 Exact Date)

કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે. આનું કારણ એ છે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય છે. આ વર્ષે પણ તારીખ અંગે આ જ પરિસ્થિતિ પ્રવર્તે છે. કેટલાક લોકો મહાશિવરાત્રીની તારીખ 26 ફેબ્રુઆરી અને કેટલાક 27 ફેબ્રુઆરી માની રહ્યા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Mahakumbh 2025: મહાકુંભમાં સંગમ સ્નાન પછી કે પહેલા, ક્યારે કરવી જોઇએ ભગવાન શિવજીની પૂજા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, કોંગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, નામ આપ્યું કમિટમેન્ટ
Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, કોંગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, નામ આપ્યું કમિટમેન્ટ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
Embed widget