શોધખોળ કરો

આ 3 રાશિઓ પર 2025 સુધી મહેરબાન રહેશે શનિદેવ, જાણો

શનિદેવ જાન્યુઆરી વર્ષ 2023થી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સંચરણ કરી રહ્યાં છે અને ત્યાં વર્ષ 2025 સુધી અહી બિરાજમાન રહેશે.

Kendra Tirkon Rajyog: શનિદેવ જાન્યુઆરી વર્ષ 2023થી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સંચરણ કરી રહ્યાં છે અને ત્યાં વર્ષ 2025 સુધી અહી બિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવે કુંભમાં રહેતાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કર્યુ છે. આ રાજયોગનો પ્રભાવ  તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ખાસ  3 રાશિઓને વધુ અસર કરશે. કુંભ, વૃષભ અને મિથુર રાશિની કિસ્મત ચમકી શકે છે. આ રાશિના લોકોમાં પૈસા, વ્યવસાય અને કરિયર સંબંધમાં પ્રગતિ મળી શકે છે. 


કુંભ રાશિ 

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કુંભ રાશિ માટે લાભકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, કુંભ રાશિના જાતકોના જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રગતિ જોશે અને આવકમાં પણ સારો વધારો થઈ શકે છે. મહેનતની સાથે તમને ભાગ્યનો સાથ પણ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે. નવા કાર્યોમાં પણ તમને સફળતા મળશે. 


વૃષભ રાશિ 

વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ સમયે તમે કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મેળવી શકો છો. સાથે જ દરેક કાર્ય માટે યોજનાઓ બનાવશો અને તેના અમલ માટે સખત મહેનત કરશો. આ સમયે તમારી માટે આવકના નવા સ્ત્રોત આવશે અને પૈસા કમાવવાની ઈચ્છામાં વધારો થશે. તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. તમારા ભવિષ્ય સાથે સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા રહેશે. આ સમયે તમે તમારા પિતા સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. વેપારીઓને પણ આ સમયે સારો આર્થિક લાભ મળશે.

મિથુન રાશિ 

કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના મિથુન રાશિ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમા ભાવમાં બની રહ્યો છે. તેથી, આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તમે આ સમયે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. મિથુન રાશિ માટે આ વર્ષ ઘણુ સારુ રહેશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને ધારણા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.          

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget