શોધખોળ કરો

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો સમય બદલાયો, હવે રાત્રે નહીં આ સમયે નિકળશે મહારાજ 

પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે.

Premanand Maharaj Padyatra New Timing: પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે, જ્યારે અન્ય લોકો તેમની રાત્રિ પદયાત્રાની આતુરતાથી રાહ જુએ છે. હવે, ભક્તોએ પ્રેમાનંદ મહારાજની એક ઝલક જોવા માટે રાત સુધી રાહ જોવી પડશે નહીં.  તેમની પદયાત્રાનો સમય બદલાઈ ગયો છે. જો તમે પણ પ્રેમાનંદ મહારાજના દર્શન માટે તેમની પદયાત્રામાં જોડાવા માંગતા હોય તો અહીં નવો સમય જાણી લો. 

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો નવો સમય

પ્રેમાનંદ મહારાજની પદયાત્રા હવે રાત્રે 2 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ બદલાયેલ સમય ભક્તો માટે અનુકૂળ રહેશે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રા વૃંદાવનના શ્રી કૃષ્ણ શરણમ ફ્લેટ્સથી શરૂ થાય છે અને શ્રી રાધા કેલીકુંજ આશ્રમ સુધી ચાલુ રહે છે. આ પદયાત્રા લગભગ બે કિલોમીટર લાંબી છે, અને અસંખ્ય ભક્તો તેમની એક ઝલક જોવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે.

પ્રેમાનંદ મહારાજની યાત્રા દરરોજ સવારે 2 વાગ્યે નીકળતી હતી. પરંતુ ગત શનિવાર (20 ડિસેમ્બર)થી પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સાંજે 5 વાગ્યે શ્રી કૃષ્ણ શરણમથી મહારાજના અનુયાયી બાઈક અને ગાડી લઈને યાત્રા માટે નીકળશે. 

કોણ છે પ્રેમાનંદ મહારાજ ?

સંત પ્રેમાનંદનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે. પ્રેમાનંદજીના પરિવારમાં ભક્તિભાવનો માહોલ  હતો, અને આનાથી તેમના જીવન પર પ્રભાવ પડ્યો. તેઓ સાધુ બનવા માટે ઘર છોડીને વારાણસી આવી ગયા જ્યાં તેમણે પોતાનું જીવન શરૂ કર્યું.

પ્રેમાનંદજી મહારાજે દસ વર્ષથી વધુ સમય સુધી તેમના ગુરુ સદગુરુ દેવની સેવા કરી. તેમના ગુરુદેવ અને શ્રી વૃંદાવન ધામના દિવ્ય આશીર્વાદથી તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણત: ચેતનામાં સંપૂર્ણપણે ડૂબી ગયા, શ્રી રાધાના ચરણ કમળ પ્રત્યે અતૂટ ભક્તિ વિકસિત થઈ અને શ્રી રાધા રાણીની દિવ્ય શક્તિનો અંશ બની ગયા. 

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ જાણકારી અથવા માહિતી પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Embed widget