શોધખોળ કરો

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો સમય બદલાયો, હવે રાત્રે નહીં આ સમયે નિકળશે મહારાજ 

પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે.

Premanand Maharaj Padyatra New Timing: પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે, જ્યારે અન્ય લોકો તેમની રાત્રિ પદયાત્રાની આતુરતાથી રાહ જુએ છે. હવે, ભક્તોએ પ્રેમાનંદ મહારાજની એક ઝલક જોવા માટે રાત સુધી રાહ જોવી પડશે નહીં.  તેમની પદયાત્રાનો સમય બદલાઈ ગયો છે. જો તમે પણ પ્રેમાનંદ મહારાજના દર્શન માટે તેમની પદયાત્રામાં જોડાવા માંગતા હોય તો અહીં નવો સમય જાણી લો. 

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો નવો સમય

પ્રેમાનંદ મહારાજની પદયાત્રા હવે રાત્રે 2 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ બદલાયેલ સમય ભક્તો માટે અનુકૂળ રહેશે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રા વૃંદાવનના શ્રી કૃષ્ણ શરણમ ફ્લેટ્સથી શરૂ થાય છે અને શ્રી રાધા કેલીકુંજ આશ્રમ સુધી ચાલુ રહે છે. આ પદયાત્રા લગભગ બે કિલોમીટર લાંબી છે, અને અસંખ્ય ભક્તો તેમની એક ઝલક જોવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે.

પ્રેમાનંદ મહારાજની યાત્રા દરરોજ સવારે 2 વાગ્યે નીકળતી હતી. પરંતુ ગત શનિવાર (20 ડિસેમ્બર)થી પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સાંજે 5 વાગ્યે શ્રી કૃષ્ણ શરણમથી મહારાજના અનુયાયી બાઈક અને ગાડી લઈને યાત્રા માટે નીકળશે. 

કોણ છે પ્રેમાનંદ મહારાજ ?

સંત પ્રેમાનંદનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે. પ્રેમાનંદજીના પરિવારમાં ભક્તિભાવનો માહોલ  હતો, અને આનાથી તેમના જીવન પર પ્રભાવ પડ્યો. તેઓ સાધુ બનવા માટે ઘર છોડીને વારાણસી આવી ગયા જ્યાં તેમણે પોતાનું જીવન શરૂ કર્યું.

પ્રેમાનંદજી મહારાજે દસ વર્ષથી વધુ સમય સુધી તેમના ગુરુ સદગુરુ દેવની સેવા કરી. તેમના ગુરુદેવ અને શ્રી વૃંદાવન ધામના દિવ્ય આશીર્વાદથી તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણત: ચેતનામાં સંપૂર્ણપણે ડૂબી ગયા, શ્રી રાધાના ચરણ કમળ પ્રત્યે અતૂટ ભક્તિ વિકસિત થઈ અને શ્રી રાધા રાણીની દિવ્ય શક્તિનો અંશ બની ગયા. 

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ જાણકારી અથવા માહિતી પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget