શોધખોળ કરો

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો સમય બદલાયો, હવે રાત્રે નહીં આ સમયે નિકળશે મહારાજ 

પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે.

Premanand Maharaj Padyatra New Timing: પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે, જ્યારે અન્ય લોકો તેમની રાત્રિ પદયાત્રાની આતુરતાથી રાહ જુએ છે. હવે, ભક્તોએ પ્રેમાનંદ મહારાજની એક ઝલક જોવા માટે રાત સુધી રાહ જોવી પડશે નહીં.  તેમની પદયાત્રાનો સમય બદલાઈ ગયો છે. જો તમે પણ પ્રેમાનંદ મહારાજના દર્શન માટે તેમની પદયાત્રામાં જોડાવા માંગતા હોય તો અહીં નવો સમય જાણી લો. 

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો નવો સમય

પ્રેમાનંદ મહારાજની પદયાત્રા હવે રાત્રે 2 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ બદલાયેલ સમય ભક્તો માટે અનુકૂળ રહેશે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રા વૃંદાવનના શ્રી કૃષ્ણ શરણમ ફ્લેટ્સથી શરૂ થાય છે અને શ્રી રાધા કેલીકુંજ આશ્રમ સુધી ચાલુ રહે છે. આ પદયાત્રા લગભગ બે કિલોમીટર લાંબી છે, અને અસંખ્ય ભક્તો તેમની એક ઝલક જોવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે.

પ્રેમાનંદ મહારાજની યાત્રા દરરોજ સવારે 2 વાગ્યે નીકળતી હતી. પરંતુ ગત શનિવાર (20 ડિસેમ્બર)થી પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સાંજે 5 વાગ્યે શ્રી કૃષ્ણ શરણમથી મહારાજના અનુયાયી બાઈક અને ગાડી લઈને યાત્રા માટે નીકળશે. 

કોણ છે પ્રેમાનંદ મહારાજ ?

સંત પ્રેમાનંદનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે. પ્રેમાનંદજીના પરિવારમાં ભક્તિભાવનો માહોલ  હતો, અને આનાથી તેમના જીવન પર પ્રભાવ પડ્યો. તેઓ સાધુ બનવા માટે ઘર છોડીને વારાણસી આવી ગયા જ્યાં તેમણે પોતાનું જીવન શરૂ કર્યું.

પ્રેમાનંદજી મહારાજે દસ વર્ષથી વધુ સમય સુધી તેમના ગુરુ સદગુરુ દેવની સેવા કરી. તેમના ગુરુદેવ અને શ્રી વૃંદાવન ધામના દિવ્ય આશીર્વાદથી તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણત: ચેતનામાં સંપૂર્ણપણે ડૂબી ગયા, શ્રી રાધાના ચરણ કમળ પ્રત્યે અતૂટ ભક્તિ વિકસિત થઈ અને શ્રી રાધા રાણીની દિવ્ય શક્તિનો અંશ બની ગયા. 

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ જાણકારી અથવા માહિતી પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget