શોધખોળ કરો

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો સમય બદલાયો, હવે રાત્રે નહીં આ સમયે નિકળશે મહારાજ 

પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે.

Premanand Maharaj Padyatra New Timing: પ્રેમાનંદ મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે, જ્યારે અન્ય લોકો તેમની રાત્રિ પદયાત્રાની આતુરતાથી રાહ જુએ છે. હવે, ભક્તોએ પ્રેમાનંદ મહારાજની એક ઝલક જોવા માટે રાત સુધી રાહ જોવી પડશે નહીં.  તેમની પદયાત્રાનો સમય બદલાઈ ગયો છે. જો તમે પણ પ્રેમાનંદ મહારાજના દર્શન માટે તેમની પદયાત્રામાં જોડાવા માંગતા હોય તો અહીં નવો સમય જાણી લો. 

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાનો નવો સમય

પ્રેમાનંદ મહારાજની પદયાત્રા હવે રાત્રે 2 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ બદલાયેલ સમય ભક્તો માટે અનુકૂળ રહેશે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રા વૃંદાવનના શ્રી કૃષ્ણ શરણમ ફ્લેટ્સથી શરૂ થાય છે અને શ્રી રાધા કેલીકુંજ આશ્રમ સુધી ચાલુ રહે છે. આ પદયાત્રા લગભગ બે કિલોમીટર લાંબી છે, અને અસંખ્ય ભક્તો તેમની એક ઝલક જોવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે.

પ્રેમાનંદ મહારાજની યાત્રા દરરોજ સવારે 2 વાગ્યે નીકળતી હતી. પરંતુ ગત શનિવાર (20 ડિસેમ્બર)થી પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સાંજે 5 વાગ્યે શ્રી કૃષ્ણ શરણમથી મહારાજના અનુયાયી બાઈક અને ગાડી લઈને યાત્રા માટે નીકળશે. 

કોણ છે પ્રેમાનંદ મહારાજ ?

સંત પ્રેમાનંદનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે. પ્રેમાનંદજીના પરિવારમાં ભક્તિભાવનો માહોલ  હતો, અને આનાથી તેમના જીવન પર પ્રભાવ પડ્યો. તેઓ સાધુ બનવા માટે ઘર છોડીને વારાણસી આવી ગયા જ્યાં તેમણે પોતાનું જીવન શરૂ કર્યું.

પ્રેમાનંદજી મહારાજે દસ વર્ષથી વધુ સમય સુધી તેમના ગુરુ સદગુરુ દેવની સેવા કરી. તેમના ગુરુદેવ અને શ્રી વૃંદાવન ધામના દિવ્ય આશીર્વાદથી તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણત: ચેતનામાં સંપૂર્ણપણે ડૂબી ગયા, શ્રી રાધાના ચરણ કમળ પ્રત્યે અતૂટ ભક્તિ વિકસિત થઈ અને શ્રી રાધા રાણીની દિવ્ય શક્તિનો અંશ બની ગયા. 

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ જાણકારી અથવા માહિતી પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget