શોધખોળ કરો

Thursday Puja: મનપસંદ જીવનસાથી મેળવવા માટે ગુરુવારે કરો મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા , જાણો પૂજા વિધિ અને મંત્ર?

ગુરુવાર ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિને સમર્પિત છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપકર્મોમાંથી મુક્તિ મળે છે

Thursday Puja: ગુરુવાર ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિને સમર્પિત છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપકર્મોમાંથી મુક્તિ મળે છે, જ્યારે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાથી ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે કારણ કે પીળો રંગ શ્રી હરિ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવને ખૂબ જ પ્રિય છે. ગુરુવારે અન્ય દેવીની પૂજા કરવામાં આવે છે. નવ દેવીના સ્વરૂપમાં એક એવી દેવી છે જેની ગુરુવારે પૂજા કરવાથી ઈચ્છા અનુસાર જીવનસાથી મળવાનું વરદાન મળે છે. આવો જાણીએ ગુરુવારે કઈ દેવીની પૂજા કરવી જોઈએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગુરુવારે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર મા કાત્યાયનીનો સંબંધ પણ ગુરુ સાથે છે. બૃહસ્પતિ દેવને લગ્નનો કારક માનવામાં આવે છે. લગ્ન સંબંધિત બાબતો માટે દેવી કાત્યાયનીની પૂજા અચૂક માનવામાં આવે છે. કહેવાય છે કે તેમની કૃપાથી યોગ્ય અને ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે.

મા કાત્યાયનીની પૂજા કેવી રીતે કરવી

સંધ્યાકાળમાં માતા કાત્યાયનીની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરુવારે પીળા કે લાલ વસ્ત્રો પહેરો અને માતાની પૂજા કરો. કુમકુમ, અક્ષત, પીળા ફૂલ, હળદર, પીળો નૈવેદ્ય દેવીને અર્પણ કરો. માતાની સામે ઘીનો દીવો પ્રગટાવીને આ મંત્રનો જાપ કરો.

ઓમ કાત્યાયની મહામયે મહાયોગિન્યધીશ્વરી। નંદ ગોપ સુતં દેહિ પતિં મેં કુરુતે નમ:।।

મા કાત્યાયનીને મધ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી વહેલા લગ્ન થાય છે. લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય. જે છોકરાઓ તેમના લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે, તેઓએ દરરોજ માતા કાત્યાયનીની વિધિવત પૂજા કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ.

       પત્નીં મનોરમાં દેહિ મનોવૃત્તાનુ સારિણીમ્। તારિણીદુર્ગસં સારસાગરસ્ય કુલોદ્રભવામ્॥

 

India A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન

Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ

Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget