શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં આ જગ્યાએ રાખો મોરપીંછ, પરિવાર પર થશે ખુશીઓનો વરસાદ

Vastu Dosh: મોરપીંછનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મોરપીંછના ઉપાયો દ્વારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે.

Vastu Dosh:  શાસ્ત્રો અનુસાર માનવ જીવનમાં પ્રકૃતિ અને તેનાથી સંબંધિત વસ્તુઓની પૂજાનું વિશેષ મહત્વ છે. કુદરતને સર્વોચ્ચ સ્થાન આપવાનું, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેની પૂજા કરવાનું મહત્વ ખુદ દેવી-દેવતાઓએ સમજાવ્યું છે. પ્રકૃતિ સાથે જોડાયેલી કેટલીક શુભ વસ્તુઓ દેવી-દેવતાઓ પોતે ધારણ કરે છે અને આ વસ્તુઓની નિકટતા માનવ જીવન માટે પણ ખૂબ જ શુભ કહેવાય છે.

મોરપીંછ શ્રી કૃષ્ણને પ્રિય છે 

  • પ્રકૃતિ સાથે જોડાયેલી આવી જ એક વસ્તુ ભગવાન કૃષ્ણને પ્રિય છે અને તેઓ પોતે પણ તેને ધારણ કરે છે.
  • યદુકુળના શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ તેમના માથા પર મોરપીંછ ધારણ કરે છે અને મોરપીંછ તેમના જીવનનો અભિન્ન અંગ છે, પરંતુ તમે મોરના પીંછાને તમારા જીવનનો એક ભાગ બનાવીને ખુશ રહી શકો છો.
  • મોરપીંછને ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. ઘરના વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને સંપત્તિ આવી શકે છે.

મોરપીંછ દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવે છે

ઘરમાં તમારા પૂજા ખંડમાં બે મોરપીંછ એક સાથે રાખવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને સંબંધોમાં મધુરતા આવે છે, જો ઘરમાં પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રમાણ બરાબર ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જા વહેતી હોય તો પૂજા સ્થળ પર 5 મોરપીંછ રાખો. આ કામથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાથી ઘર ખુશહાલ બને છે.

મોરપીંછ વાસ્તુ દોષને પણ દૂર કરે છે. જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ જેવા શુભ કોણ કે દિશામાં ન હોય અથવા મુખ્ય પ્રવેશદ્વાર પર અન્ય કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો મુખ્ય પ્રવેશદ્વારની ફ્રેમ પર બેઠેલી મુદ્રાવાળા ભગવાન ગણેશને સ્થાપિત કરો અને તેના પર ત્રણ મોરપીંછ રાખો.

આ કાર્ય દ્વારા મુખ્ય પ્રવેશદ્વારના વાસ્તુ દોષોની અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે. કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં પૂજા સ્થાન પર 7 કે 9 મોરપીંછથી બનેલો ગોળ પંખો રાખો અને એક અઠવાડિયા પછી તેને બેડરૂમમાં પલંગની પાછળની દિવાલ પર લગાવો. આ ઉપાયથી પારિવારિક જીવન વધુ સુખી બનશે.

મોરપંખ બીમારીમાં પણ કારગર છે

મોરપીંછ રોગોનો સામનો કરવામાં પણ ખૂબ અસરકારક છે. જો તમામ ઉપાયો કર્યા પછી પણ રોગ તમને છોડતો નથી, તો રોગ સંબંધિત કાગળોની વચ્ચે એક મોરપીંછ મૂકો. સારા પરિણામો ટૂંક સમયમાં દેખાશે.

ઘરના ડ્રોઈંગ રૂમ અથવા ડાઈનિંગ રૂમમાં 11, 15 કે તેથી વધુ મોરનપીંછ એકસાથે રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ વધે છે અને સ્નેહ જળવાઈ રહે છે. મોરપીંછ ઘરનું સ્વચ્છ અને સારું વાતાવરણ પ્રદાન કરવામાં પણ મદદરૂપ છે. જ્યાં મોરપીંછ લગાવવામાં આવે છે તેની આસપાસ કોઈ જંતુઓ નથી આવતા.

પૈસાની સમસ્યા દૂર કરવા માટે શુક્લ પક્ષ દરમિયાન દક્ષિણ-પૂર્વ ખૂણામાં ઓછામાં ઓછા 5 ફૂટની ઊંચાઈએ બે મોરપીંછ લગાવો, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મોરપીંછ અંગે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. ઘરમાં ક્યારેય તૂટેલા મોરપીંછનો ઉપયોગ ન કરો, તે યોગ્ય પરિણામ નહીં આપે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ

વિડિઓઝ

Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનું રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનું રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Embed widget