શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં આ જગ્યાએ રાખો મોરપીંછ, પરિવાર પર થશે ખુશીઓનો વરસાદ

Vastu Dosh: મોરપીંછનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મોરપીંછના ઉપાયો દ્વારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે.

Vastu Dosh:  શાસ્ત્રો અનુસાર માનવ જીવનમાં પ્રકૃતિ અને તેનાથી સંબંધિત વસ્તુઓની પૂજાનું વિશેષ મહત્વ છે. કુદરતને સર્વોચ્ચ સ્થાન આપવાનું, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેની પૂજા કરવાનું મહત્વ ખુદ દેવી-દેવતાઓએ સમજાવ્યું છે. પ્રકૃતિ સાથે જોડાયેલી કેટલીક શુભ વસ્તુઓ દેવી-દેવતાઓ પોતે ધારણ કરે છે અને આ વસ્તુઓની નિકટતા માનવ જીવન માટે પણ ખૂબ જ શુભ કહેવાય છે.

મોરપીંછ શ્રી કૃષ્ણને પ્રિય છે 

  • પ્રકૃતિ સાથે જોડાયેલી આવી જ એક વસ્તુ ભગવાન કૃષ્ણને પ્રિય છે અને તેઓ પોતે પણ તેને ધારણ કરે છે.
  • યદુકુળના શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ તેમના માથા પર મોરપીંછ ધારણ કરે છે અને મોરપીંછ તેમના જીવનનો અભિન્ન અંગ છે, પરંતુ તમે મોરના પીંછાને તમારા જીવનનો એક ભાગ બનાવીને ખુશ રહી શકો છો.
  • મોરપીંછને ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. ઘરના વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને સંપત્તિ આવી શકે છે.

મોરપીંછ દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવે છે

ઘરમાં તમારા પૂજા ખંડમાં બે મોરપીંછ એક સાથે રાખવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને સંબંધોમાં મધુરતા આવે છે, જો ઘરમાં પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રમાણ બરાબર ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જા વહેતી હોય તો પૂજા સ્થળ પર 5 મોરપીંછ રાખો. આ કામથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાથી ઘર ખુશહાલ બને છે.

મોરપીંછ વાસ્તુ દોષને પણ દૂર કરે છે. જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ જેવા શુભ કોણ કે દિશામાં ન હોય અથવા મુખ્ય પ્રવેશદ્વાર પર અન્ય કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો મુખ્ય પ્રવેશદ્વારની ફ્રેમ પર બેઠેલી મુદ્રાવાળા ભગવાન ગણેશને સ્થાપિત કરો અને તેના પર ત્રણ મોરપીંછ રાખો.

આ કાર્ય દ્વારા મુખ્ય પ્રવેશદ્વારના વાસ્તુ દોષોની અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે. કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં પૂજા સ્થાન પર 7 કે 9 મોરપીંછથી બનેલો ગોળ પંખો રાખો અને એક અઠવાડિયા પછી તેને બેડરૂમમાં પલંગની પાછળની દિવાલ પર લગાવો. આ ઉપાયથી પારિવારિક જીવન વધુ સુખી બનશે.

મોરપંખ બીમારીમાં પણ કારગર છે

મોરપીંછ રોગોનો સામનો કરવામાં પણ ખૂબ અસરકારક છે. જો તમામ ઉપાયો કર્યા પછી પણ રોગ તમને છોડતો નથી, તો રોગ સંબંધિત કાગળોની વચ્ચે એક મોરપીંછ મૂકો. સારા પરિણામો ટૂંક સમયમાં દેખાશે.

ઘરના ડ્રોઈંગ રૂમ અથવા ડાઈનિંગ રૂમમાં 11, 15 કે તેથી વધુ મોરનપીંછ એકસાથે રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ વધે છે અને સ્નેહ જળવાઈ રહે છે. મોરપીંછ ઘરનું સ્વચ્છ અને સારું વાતાવરણ પ્રદાન કરવામાં પણ મદદરૂપ છે. જ્યાં મોરપીંછ લગાવવામાં આવે છે તેની આસપાસ કોઈ જંતુઓ નથી આવતા.

પૈસાની સમસ્યા દૂર કરવા માટે શુક્લ પક્ષ દરમિયાન દક્ષિણ-પૂર્વ ખૂણામાં ઓછામાં ઓછા 5 ફૂટની ઊંચાઈએ બે મોરપીંછ લગાવો, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મોરપીંછ અંગે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. ઘરમાં ક્યારેય તૂટેલા મોરપીંછનો ઉપયોગ ન કરો, તે યોગ્ય પરિણામ નહીં આપે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Embed widget