શોધખોળ કરો

Shivling Puja: શું આપના ઘરના મંદિરમાં શિવલિંગ છે? તો જાણો યોગ્ય પૂજા વિધિ અને નિયમો

Shivling Puja: જ્યારે શુદ્ધ, પવિત્ર અને સ્વચ્છ મનથી પૂજા કરવામાં આવે છે, ત્યારે ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ ઘરમાં શિવલિંગની પૂજા કરવાના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.

Shivling Puja Rules at Home:  મહાદેવ, દેવોના દેવ, ભગવાન શિવને સનાતન ધર્મમાં પંચદેવોમાંના એક માનવામાં આવે છે. તેમના નામની જેમ ભોલે બાબા પણ ખૂબ જ નિર્દોષ ભોળા  છે અને તેમની પૂજા કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. ભોલે બાબા  તેમના ભક્ત દ્વારા સાચા હૃદયથી ચડાવેલા શુદ્ધ જળ અને બેલપત્રથી  પ્રસન્ન થઇ જાય છે.

પરંતુ ભગવાન શિવનું એક રૌદ્ર સ્વરૂપ પણ છે.  જે ગુસ્સે થાય ત્યારે બહાર આવે છે. તેથી મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત છે તો પૂજામાં કોઈ ભૂલ ન કરવી. શિવલિંગની પૂજા યોગ્ય વિધિથી કરવાથી ફળ મળે છે.

ઘરમાં શિવલિંગ છે તો આ નિયમોને અનુસરવા જરૂરી

વિધિ પ્રમાણે કરો પૂજાઃ- જો તમારા પૂજા રૂમમાં શિવલિંગ છે તો ધ્યાન રાખો કે તેની નિયમિત અને પૂર્ણ વિધિથી પૂજા કરો. જો કોઈ કારણસર તમે શિવલિંગની પૂજા ન કરી શકતા હોવ તો ઘરમાં શિવલિંગની સ્થાપના ન કરો. કારણ કે શિવલિંગની પૂજા ન કરવામાં આવે તો શિવદોષ  લાગે  છે.

શિવલિંગમાં ન ચઢાવો આ વસ્તુઓ - ભગવાન શિવની પૂજામાં કેતકીના ફૂલ ન ચઢાવવા જોઈએ. આ સાથે શિવલિંગ પર તુલસી પત્ર ક્યારેય ન ચઢાવવા જોઈએ. શિવલિંગ પર હળદર અને કુમકુમ ચઢાવવાની પણ મનાઈ છે.

ઘરમાં શિવલિંગનું કદ- મંદિરોમાં  વિશાળ શિવલિંગ છે. પરંતુ ઘરમાં ખૂબ મોટા કદના શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ. ઘરમાં નિયમિત પૂજા કરવા માટે શિવલિંગની સાઈઝ તમારા અંગુઠાથી મોટી ન હોવી જોઈએ. કારણ કે શિવલિંગ સંવેદનશીલ છે. તેથી પૂજા ખંડમાં નાના કદનું શિવલિંગ રાખવું શુભ છે.

ઘરે શિવલિંગની પૂજા સરળ રીતથી કરો

ઘરમાં દરરોજ શિવલિંગની પૂજા કરવા માટે પહેલા આચમન કરો અને પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળથી અભિષેક કરો. હવે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. શિવલિંગ પર બેલપત્ર, ફૂલ અને ભોગ વગેરે ચઢાવો. પંચાક્ષર મંત્ર ‘નમઃ શિવાય’ નો જાપ 108 વાર કરવો જોઈએ. પરંતુ તમે ઘરે પણ આ મંત્રનો 12 વાર જાપ કરી શકો છો. આ પછી ભગવાન શિવની આરતી કરો.      

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget