શોધખોળ કરો

Shivling Puja: શું આપના ઘરના મંદિરમાં શિવલિંગ છે? તો જાણો યોગ્ય પૂજા વિધિ અને નિયમો

Shivling Puja: જ્યારે શુદ્ધ, પવિત્ર અને સ્વચ્છ મનથી પૂજા કરવામાં આવે છે, ત્યારે ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ ઘરમાં શિવલિંગની પૂજા કરવાના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.

Shivling Puja Rules at Home:  મહાદેવ, દેવોના દેવ, ભગવાન શિવને સનાતન ધર્મમાં પંચદેવોમાંના એક માનવામાં આવે છે. તેમના નામની જેમ ભોલે બાબા પણ ખૂબ જ નિર્દોષ ભોળા  છે અને તેમની પૂજા કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. ભોલે બાબા  તેમના ભક્ત દ્વારા સાચા હૃદયથી ચડાવેલા શુદ્ધ જળ અને બેલપત્રથી  પ્રસન્ન થઇ જાય છે.

પરંતુ ભગવાન શિવનું એક રૌદ્ર સ્વરૂપ પણ છે.  જે ગુસ્સે થાય ત્યારે બહાર આવે છે. તેથી મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત છે તો પૂજામાં કોઈ ભૂલ ન કરવી. શિવલિંગની પૂજા યોગ્ય વિધિથી કરવાથી ફળ મળે છે.

ઘરમાં શિવલિંગ છે તો આ નિયમોને અનુસરવા જરૂરી

વિધિ પ્રમાણે કરો પૂજાઃ- જો તમારા પૂજા રૂમમાં શિવલિંગ છે તો ધ્યાન રાખો કે તેની નિયમિત અને પૂર્ણ વિધિથી પૂજા કરો. જો કોઈ કારણસર તમે શિવલિંગની પૂજા ન કરી શકતા હોવ તો ઘરમાં શિવલિંગની સ્થાપના ન કરો. કારણ કે શિવલિંગની પૂજા ન કરવામાં આવે તો શિવદોષ  લાગે  છે.

શિવલિંગમાં ન ચઢાવો આ વસ્તુઓ - ભગવાન શિવની પૂજામાં કેતકીના ફૂલ ન ચઢાવવા જોઈએ. આ સાથે શિવલિંગ પર તુલસી પત્ર ક્યારેય ન ચઢાવવા જોઈએ. શિવલિંગ પર હળદર અને કુમકુમ ચઢાવવાની પણ મનાઈ છે.

ઘરમાં શિવલિંગનું કદ- મંદિરોમાં  વિશાળ શિવલિંગ છે. પરંતુ ઘરમાં ખૂબ મોટા કદના શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ. ઘરમાં નિયમિત પૂજા કરવા માટે શિવલિંગની સાઈઝ તમારા અંગુઠાથી મોટી ન હોવી જોઈએ. કારણ કે શિવલિંગ સંવેદનશીલ છે. તેથી પૂજા ખંડમાં નાના કદનું શિવલિંગ રાખવું શુભ છે.

ઘરે શિવલિંગની પૂજા સરળ રીતથી કરો

ઘરમાં દરરોજ શિવલિંગની પૂજા કરવા માટે પહેલા આચમન કરો અને પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળથી અભિષેક કરો. હવે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. શિવલિંગ પર બેલપત્ર, ફૂલ અને ભોગ વગેરે ચઢાવો. પંચાક્ષર મંત્ર ‘નમઃ શિવાય’ નો જાપ 108 વાર કરવો જોઈએ. પરંતુ તમે ઘરે પણ આ મંત્રનો 12 વાર જાપ કરી શકો છો. આ પછી ભગવાન શિવની આરતી કરો.      

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Embed widget