શોધખોળ કરો

Astro Tips For Marriage: શું આપના લગ્નમાં વિંલબ થઇ રહ્યો છે? તો કરો આ સિદ્ધિ અચૂક ઉપાય

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

Astro Tips For Marriage: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

કેટલીકવાર કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિ પણ દાંપત્ય જીવન પર અસર કરે છે. કેટલાક લોકોને લગ્નમાં ખૂબ જ વિલંબનો સામનો કરવો પડે છે જ્યારે કેટલાક લોકોને તેમના લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં ખામીના કારણે લગ્ન પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે, જેના કારણે લગ્નમાં અડચણ આવે છે. આવો જાણીએ લગ્નમાં આવતી અડચણો પાછળના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે.

આ ગ્રહોના કારણે લગ્નજીવનમાં આવે  અવરોધ

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. જો સાતમા ઘરનો સ્વામી તેની કમજોર રાશિમાં સ્થિત હોય તો  જાતકને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેની અસરને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. કુંડળીમાં ગુરૂ ગ્રહ અશુભ ગ્રહોથી પીડિત હોય તો પણ લગ્નજીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જન્મ કુંડળીના નવમા ભાગને નવવંશ કુંડળી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો નવવંશ કુંડળીમાં ખામી હોય તો પણ વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય છે.

શીઘ્ર વિવાહના ઉપાય

શીઘ્ર લગ્નના યોગ માટે  માંગલિક દોષનો ઉકેલ લાવવો જરૂરી છે. જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેણે મોટાભાગે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. દુર્ગા સપ્તશતીના રોજ અર્ગલાસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોને લગ્નના યોગ બને છે.  ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને લાડુ ચઢાવો. આમ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન શીધ્ર થાય છે તેમજ લગ્નજીવમાં  આવતી તમામ અડચણો દૂર થઈ જાય છે. અપરિણીત  યુવતીઓએ  ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ. તેનાથી શીઘ્ર લગ્નના યોગ બને છે. વહેલા લગ્ન માટે, તમારા પૂજા સ્થાન પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. દર ગુરુવારે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ વહેલા લગ્નમાં ફાયદો થાય છે. એવી માન્યતા છે કે, શિવ-પાર્વતીની વિધિવત પૂજા કરવાથી લગ્નની મનોકામના પૂર્ણ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

વિડિઓઝ

Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ
દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા અગાઉ જાણી લો
પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા અગાઉ જાણી લો
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
Embed widget