શોધખોળ કરો

આર્થિક રાશિફળ 25 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, સમજી વિચારીને કરજો ધનનું રોકાણ

આજે એક મુખ્ય રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

Today Arthik Rashifal 25 January 2021: પંચાગ અનુસાર આજે 25 જાન્યુઆરી, સોમવારને પોષ સુદ બારસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આજે એક મુખ્ય રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આર્થિક રાશિફળ (Money Horoscope) મેષઃ આજના દિવસે સંભાળીને રોકાણ કરજો, આજે લાભની સ્થિતિ બનેલી છ. બજારની ચાલને સમજજો. ઉતાવળમાં નિર્ણય લેવાથી નુકસાની થઈ શકે છે. વૃષભઃ  આ રાશિના જાતકોએ આજે તણાવથી દૂર રહેવું પડશે. ધન પ્રાપ્ત કરવાના અનેક અવસર આજે તમારા હાથમાં આવશે. ધીરજ જાળવી રાખજો. ઋણ ન લેતાં. કર્કઃ આ રાશિના લોકોના જાતકોને આજે અન્ય લોકો પાસેથી ધન પ્રાપ્ત થશે. આજે મિત્રો અને જાણકારોની સલાહને અવગણતા નહીં. સિંહઃ આ રાશિના જાતકો આજે લાભ મેળવવા માંગતા હોય તો તમામ ચીજોનો પહેલા સારી રીતે વિશ્લેષણ કરજો. આજે ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરી શકો છો. કન્યાઃ કન્યા રાશિના જાતકોને ધન મામલે એક યોજના બનાવવી પડશે. યોજના બનાવીને કાર્ય કરવાથી આજે લાભ લઈ શકો છો. કૃષિ આધારિત ચીજોમાં રોકાણ કરી શકો છો. તુલાઃ આ રાશિના જાતકોને અચાનક લાભ પ્રાપ્ત કરવાનો યોગ બની રહ્યો છે. આજે ઉત્સાહથી નહીં ગંભીરતાથા કાર્ય કરો. આજે તમામ ચીજોને જાણ્યા બાદ જ યોગ્ય પગલું ભરજો. વૃશ્ચિકઃ આ રાશિના જાતકો આજે ખોટી રીતે ધન કમાવવાની કોશિશ ન કરતાં, આજે લાભની સાથે હાનિનો યોગ બની રહ્યો છે. આજે સંપર્કનો લાભ ઉઠાવજો. ધનઃ આ રાશિના જાતકોને આજે ગણતરી આધારિત ચીજોથી લાભ થઈ શકે છે. ઉતાવળ ન કરતાં. ઋણ લેવા કે દેવાની સ્થિતિ આવે તો બચજો. મકરઃ મકર રાશિથી બુધ નીકળીને કુંભ રાશિમાં જઈ રહ્યો છે. બુધનું રાશિ પરિવર્તન લાભ આપી શકે છે. આજે તમારા પ્રભાવનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરજો. કુંભઃ કુંભ રાશિમાં આજે ગ્રહોનો રાજકુમાર બુધ આવી રહ્યો છે. ગણેશજીનું નામ લઈને બુધ ગ્રહનું સ્વાગત કરો. બુધને વ્યાપારનો કારક માનવામાં આવ્યો છે. લાભની સ્થિતિ બનેલી છે. મીનઃ આ રાશિના જાતકોએ અનુભવનો લાભ ઉઠાવવો  પડશે. આજે ધન માલે રણનીતિ બનાવવી પડશે.ધનનો વ્યય પણ થઈ શકે છે. ધીરજ જાળવી રાખજો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Embed widget