શોધખોળ કરો

Shaniwar Upay: શનિની સાડાસાતી અને પનોતીથી રાહત મેળવવા કરો આ 5 અચૂક સચોટ ઉપાય

શનિ દોષના નિવારણ માટે શનિવારે કેટલાક ઉપાય કરવાથી સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. કાર્યસિદ્ધિ માટે શનિવારે કરો આ આ 5 ઉપાય

Shaniwar Upay: શનિ દોષના નિવારણ માટે શનિવારે  કેટલાક ઉપાય કરવાથી  સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે.  કાર્યસિદ્ધિ માટે શનિવારે કરો આ આ 5 ઉપાય

શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. જેના કારણે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. જ્યોતિષમાં શનિદેવને કલિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલા માટે દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવા માંગે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે અવશ્ય કરવા આ ઉપાય. આ ઉપાયો કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારે કરો આ 5 ઉપાય

શનિવારે પીપળના 11 પાંદડાની માળા બનાવો.  આ માળા શનિ મંદિરમાં જઇને  શનિદેવને અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે 'ઓમ શ્રી હ્રીં ષમ શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. તેનાથી કોર્ટની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે.

શનિવારે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન રાખો. આમ કરવાથી પ્રગતિ થશે.

વિવાહિત જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ અર્પણ કરવા જોઈએ. તે પછી પીપળના મૂળમાં પણ જળ ચઢાવો.

શનિવારે એક કાળો કોલસો લો અને તેને વહેતા પાણીમાં ફેંકી દો. તેમજ 'શં શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી નોકરી મેળવવામાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.

પુષ્પા નક્ષત્ર દરમિયાન શનિવારે પાણી લો. તેમાં થોડી ખાંડ નાખો. આ પાણી પીપળના ઝાડના મૂળમાં ચઢાવો. સાથે જ 'ઓમ હ્રીં શ્રી શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

શનિવારના દિવસે શનિ દેવતના તેલ અર્પણ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશિષ આપે છે.

શનિ દેવની કૃપા મેળવાવ માટે સત્કર્મ કરો. દીન દુખિયાની સેવા કરો. વૃદ્ધની સેવા કરો. રોગીષ્ટની સેવા કરો, ગાય અને કૂતરાને ખવડાવો, આ તમામ કર્મથી શનિની કૃપા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget