શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રહેલો આ આ વાસ્તુ દોષ તમારી કારકિર્દીને કરી દેશે બરબાદ, આજે જ આ રીતે કરો દૂર

Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.

Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.

ઘરમાં  રહેલો  વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ પહોંચાડે છે.  જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે  ઘરમાં  કંકાશ, આર્થિક નુકસાન અને કરિયરમાં અવરોધો આવે છે. વાસ્તુ દોષ પરિવારના સભ્યોની  કરિયર પર  પણ ખરાબ અસર કરે છે. આટલું જ નહીં, આ દોષ ઓ જીવનમાં આગળ વધવાનો રસ્તો અવરોધે છે. તેમને સમયસર ઠીક કરવા વધુ સારું છે. નહીં તો તમારે જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ સર્જી શકે છે.

  ઘરમાં મોજૂદ આ વાસ્તુ દોષથી સાવધાન રહો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા સૌથી મહત્વપૂર્ણ છે. જો ઘરની ઉત્તર દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે. બીજી તરફ જો ઘરની ઉત્તર દિશા વાસ્તુ દોષથી ભરેલી હોય તો નોકરી, ધંધો, પૈસાના આગમનમાં અવરોધો આવે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં ટોયલેટ-વોશરૂમ, રસોડું બનાવવું પરેશાનીઓને આમંત્રણ આપવા સમાન છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે આ દિશાને ગંદી રાખવાથી ધન અને સંપત્તિનું નુકસાન થાય છે. તેમજ વાસ્તુ અનુસાર આ દિશામાં તૂટેલું કે ભારે ફર્નિચર ન રાખવું.

ઘડિયાળની દિશામાં પણ ધ્યાનમાં રાખો

 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડિયાળ મૂકતી વખતે પણ દિશા અને અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. ઘડિયાળને આ દિશામાં રાખવાથી સારી કારકિર્દી નષ્ટ થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિવાલમાં મૂકેલો અરીસો ઘરની સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે. ઘરની વહુ ક્યારેય ખુશ નથી રહેતી. દિવાલ ઘડિયાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને ધન-સંપત્તિનો વિકાસ થાય છે.

 ઘરની બારીઓમાં ખામી

 ઘરમાં બારી બનાવતી વખતે પણ વાસ્તુ દોષોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે ઘરની દક્ષિણ દિશામાં બનેલી બારીઓ નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરના લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે છે અને ઝઘડા થાય છે. સાથે જ ઘરના બાળકો ભણવામાં  પણ ઘણા પાછળ રહે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget