શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રહેલો આ આ વાસ્તુ દોષ તમારી કારકિર્દીને કરી દેશે બરબાદ, આજે જ આ રીતે કરો દૂર

Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.

Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.

ઘરમાં  રહેલો  વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ પહોંચાડે છે.  જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે  ઘરમાં  કંકાશ, આર્થિક નુકસાન અને કરિયરમાં અવરોધો આવે છે. વાસ્તુ દોષ પરિવારના સભ્યોની  કરિયર પર  પણ ખરાબ અસર કરે છે. આટલું જ નહીં, આ દોષ ઓ જીવનમાં આગળ વધવાનો રસ્તો અવરોધે છે. તેમને સમયસર ઠીક કરવા વધુ સારું છે. નહીં તો તમારે જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ સર્જી શકે છે.

  ઘરમાં મોજૂદ આ વાસ્તુ દોષથી સાવધાન રહો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા સૌથી મહત્વપૂર્ણ છે. જો ઘરની ઉત્તર દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે. બીજી તરફ જો ઘરની ઉત્તર દિશા વાસ્તુ દોષથી ભરેલી હોય તો નોકરી, ધંધો, પૈસાના આગમનમાં અવરોધો આવે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં ટોયલેટ-વોશરૂમ, રસોડું બનાવવું પરેશાનીઓને આમંત્રણ આપવા સમાન છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે આ દિશાને ગંદી રાખવાથી ધન અને સંપત્તિનું નુકસાન થાય છે. તેમજ વાસ્તુ અનુસાર આ દિશામાં તૂટેલું કે ભારે ફર્નિચર ન રાખવું.

ઘડિયાળની દિશામાં પણ ધ્યાનમાં રાખો

 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડિયાળ મૂકતી વખતે પણ દિશા અને અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. ઘડિયાળને આ દિશામાં રાખવાથી સારી કારકિર્દી નષ્ટ થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિવાલમાં મૂકેલો અરીસો ઘરની સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે. ઘરની વહુ ક્યારેય ખુશ નથી રહેતી. દિવાલ ઘડિયાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને ધન-સંપત્તિનો વિકાસ થાય છે.

 ઘરની બારીઓમાં ખામી

 ઘરમાં બારી બનાવતી વખતે પણ વાસ્તુ દોષોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે ઘરની દક્ષિણ દિશામાં બનેલી બારીઓ નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરના લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે છે અને ઝઘડા થાય છે. સાથે જ ઘરના બાળકો ભણવામાં  પણ ઘણા પાછળ રહે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget