શોધખોળ કરો

Vastu Tips For Plants: શું તમે ઘરમાં લઇ આવ્યા છો કાંટાળો છોડ? તો જાણો તેના લાભ- ગેરલાભ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળો છોડ લગાવવો જોઈએ નહી. ઘરમાં કૈક્ટસ અને નાગફની જેવા છોડ લાગવવા જોઈએ નહી. આ છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે.

Vastu Tips For Plants: વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ-છોડનું એક ખાસ મહત્વ હોય છે. વૃક્ષ- છોડ ઘરમાં સકારત્મક અને નકારાત્મક  ઉર્જા લાવે છે. જેને લીધે ઘરમાં વૃક્ષ- છોડ લાવતા અથવા વાવતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ- છોડ બાબતે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. જો કે ઘણા લોકોને આ વિશે પુરતી જાણકારી હોતી નથી જેથી તેઓ ગમે તે વૃક્ષ કે છોડ ઘરે લઈ આવે છે. જેના લીધે તેઓને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે.

ઘરમાં ના લગાવો કાંટાવાળો છોડ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળો છોડ લગાવવો જોઈએ નહી. ઘરમાં કૈક્ટસ અને નાગફની જેવા છોડ લાગવવા જોઈએ નહી. આ છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેને ઘરમાં લગાવવાથી તમારું સુખ ચેન જતું રહે છે. જે ઘરમાં કાંટાવાળા વૃક્ષ કે છોડ હોય છે તેના પર દુશ્મનોની ખરાબ નજર મંડરાયેલી જ હોય છે. આ ઘરના લોકોમાં એક ભય હોય છે. જેના લીધે વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય કાંટાળા વૃક્ષ કે છોડ લાવવા જોઈએ નહી

ઘરમાં આ છોડ પણ ના લાવો

તમારા ઘરમાં કાંટાળા તેમજ જેનામાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે તેવા વૃક્ષ કે છોડ ના લાવો. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક અને બીમારીઓ આવે છે. તો બીજી તરફ બોન્સાઇ, આંબલી, મહેંદીના છોડ વાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નોકરી ધંધામાં ભારે નુકસાન આવે છે. આ વૃક્ષ છોડ સુખ ચેન છીનવી લે છે. તમારી પ્રગતિમાં અવરોધ બને છે. ઘરમાં સુકાઈ ગયેલા કે મુરઝાઈ ગયેલા વૃક્ષ છોડ પણ ના રાખવા જોઈએ. જેનાથી ઘરમાં બરબાદી શરુ થઈ જાય છે.

Disclaimer: આ અહેવાલ ફક્ત મળતી માહિતી મુજબ છે. આ અહેવાલની માહિતી સાથે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી માટે તજજ્ઞની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget