શોધખોળ કરો

Vastu Tips 2023: ન્યુ ઇયરમાં ઘર પર લાવો આ 4 વસ્તુઓ, નહિ રહે આર્થિક તંગી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવા માટે ઘણી ટિપ્સ આપવામાં આવી છે. જો તમે નવા વર્ષની શરૂઆત ભવ્ય રીતે કરવા માંગો છો, તો વાસ્તુના આ ઉપાયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે કોઈ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષમાં આ વસ્તુઓને ઘરમાં ચોક્કસ લાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

પિરામિડ લાવો

વાસ્તુશાસ્ત્રમાં પિરામિડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય તે દિશામાં પિરામિડ રાખવાથી સુધાર આવે છે. ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. નવા વર્ષમાં તમારા ઘરમાં ચોક્કસ પિરામિડ લાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં ઘરના બધા સભ્યો સાથે બેસે છે.

હનુમાનજીની મૂર્તિ

ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને આર્થિક સ્થિતિને મજબૂત રાખવા માટે નવા વર્ષમાં તમારા ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવો. તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો.

લક્ષ્મી-કુબેરનું ચિત્ર

તમારા પૂજા સ્થાન પર મા લક્ષ્મીનું અને ભગવાન કુબેરની છબી અચૂક  રાખો. માતા લક્ષ્મી ધનની દેવી છે અને ભગવાન કુબેર પણ ધન અને સમૃદ્ધિના દેવતા છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પ્રવેશદ્વાર પર લક્ષ્મી-કુબેરનું ચિત્ર હોવું જોઈએ. આ સિવાય ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ રાખવાથી ધનની કમી પણ દૂર થાય છે.

પાણીથી ભરેલો જગ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી ભરેલો જગ અવશ્ય રાખવો જોઈએ. આ ઘરને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. આપ  જગને બદલે નાનો ઘડો પણ રાખી શકો છો. આ વાસણમાં પાણી ભરેલું રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવાથી તમારું ભાગ્ય પણ  ચમકી ઉઠી   છે. નવા વર્ષમાં તમે તમારા ઘરમાં કાચબો અથવા પાણીનો જગ પણ લાવી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget