શોધખોળ કરો

Vastu Tips 2023: ન્યુ ઇયરમાં ઘર પર લાવો આ 4 વસ્તુઓ, નહિ રહે આર્થિક તંગી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવા માટે ઘણી ટિપ્સ આપવામાં આવી છે. જો તમે નવા વર્ષની શરૂઆત ભવ્ય રીતે કરવા માંગો છો, તો વાસ્તુના આ ઉપાયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે કોઈ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષમાં આ વસ્તુઓને ઘરમાં ચોક્કસ લાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

પિરામિડ લાવો

વાસ્તુશાસ્ત્રમાં પિરામિડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય તે દિશામાં પિરામિડ રાખવાથી સુધાર આવે છે. ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. નવા વર્ષમાં તમારા ઘરમાં ચોક્કસ પિરામિડ લાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં ઘરના બધા સભ્યો સાથે બેસે છે.

હનુમાનજીની મૂર્તિ

ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને આર્થિક સ્થિતિને મજબૂત રાખવા માટે નવા વર્ષમાં તમારા ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવો. તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો.

લક્ષ્મી-કુબેરનું ચિત્ર

તમારા પૂજા સ્થાન પર મા લક્ષ્મીનું અને ભગવાન કુબેરની છબી અચૂક  રાખો. માતા લક્ષ્મી ધનની દેવી છે અને ભગવાન કુબેર પણ ધન અને સમૃદ્ધિના દેવતા છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પ્રવેશદ્વાર પર લક્ષ્મી-કુબેરનું ચિત્ર હોવું જોઈએ. આ સિવાય ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ રાખવાથી ધનની કમી પણ દૂર થાય છે.

પાણીથી ભરેલો જગ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી ભરેલો જગ અવશ્ય રાખવો જોઈએ. આ ઘરને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. આપ  જગને બદલે નાનો ઘડો પણ રાખી શકો છો. આ વાસણમાં પાણી ભરેલું રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવાથી તમારું ભાગ્ય પણ  ચમકી ઉઠી   છે. નવા વર્ષમાં તમે તમારા ઘરમાં કાચબો અથવા પાણીનો જગ પણ લાવી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget