શોધખોળ કરો

Vastu Tips 2023: ન્યુ ઇયરમાં ઘર પર લાવો આ 4 વસ્તુઓ, નહિ રહે આર્થિક તંગી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવા માટે ઘણી ટિપ્સ આપવામાં આવી છે. જો તમે નવા વર્ષની શરૂઆત ભવ્ય રીતે કરવા માંગો છો, તો વાસ્તુના આ ઉપાયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે કોઈ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષમાં આ વસ્તુઓને ઘરમાં ચોક્કસ લાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

પિરામિડ લાવો

વાસ્તુશાસ્ત્રમાં પિરામિડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય તે દિશામાં પિરામિડ રાખવાથી સુધાર આવે છે. ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. નવા વર્ષમાં તમારા ઘરમાં ચોક્કસ પિરામિડ લાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં ઘરના બધા સભ્યો સાથે બેસે છે.

હનુમાનજીની મૂર્તિ

ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને આર્થિક સ્થિતિને મજબૂત રાખવા માટે નવા વર્ષમાં તમારા ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવો. તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો.

લક્ષ્મી-કુબેરનું ચિત્ર

તમારા પૂજા સ્થાન પર મા લક્ષ્મીનું અને ભગવાન કુબેરની છબી અચૂક  રાખો. માતા લક્ષ્મી ધનની દેવી છે અને ભગવાન કુબેર પણ ધન અને સમૃદ્ધિના દેવતા છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પ્રવેશદ્વાર પર લક્ષ્મી-કુબેરનું ચિત્ર હોવું જોઈએ. આ સિવાય ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ રાખવાથી ધનની કમી પણ દૂર થાય છે.

પાણીથી ભરેલો જગ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી ભરેલો જગ અવશ્ય રાખવો જોઈએ. આ ઘરને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. આપ  જગને બદલે નાનો ઘડો પણ રાખી શકો છો. આ વાસણમાં પાણી ભરેલું રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવાથી તમારું ભાગ્ય પણ  ચમકી ઉઠી   છે. નવા વર્ષમાં તમે તમારા ઘરમાં કાચબો અથવા પાણીનો જગ પણ લાવી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget