શોધખોળ કરો

Vastu Tips: આ જગ્યાએ ભૂલથી પણ ઘરમાં ન બનાવો, પૂજા સ્થાન, થશે આ વિપરિત અસર, પરેશાની ઘેરી વળશે

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરની વસ્તુઓમાં પણ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા હોય છે, જેની અસર ઘરના તમામ સભ્યો પર પડે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ઘરનું નિર્માણ કઈ રીતે કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કયો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ તેના ચોક્કસ નિયમો છે. ખાસ કરીને પૂજા ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.

ભૂલથી પણ આ સ્થાનો પર પૂજા ઘર ન બનાવો

વાસ્તુ અનુસાર ઘરનો પૂજા ખંડ ક્યારેય સીડીની નીચે ન બનાવવો જોઈએ. વાસ્તુમાં સીડીની નીચેનું સ્થાન અશુભ માનવામાં આવે છે. જો મંદિર સીડીની નીચે બને તો ઘરમાં હંમેશા ઝઘડો રહે છે. જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મનદુઃખ રહે છે. આ કારણે માનસિક અશાંતિ પણ રહે છે.

ઘરમાં પૂજા રૂમને બાથરૂમની બાજુમાં ક્યારેય ન બનાવો. બાથરૂમની ઉપર કે નીચે પૂજાનું ઘર બનાવવાનું ટાળો. વાસ્તુના બાથરૂમના સંપર્કમાં પૂજા ઘર બનાવવું ખૂબ જ અશુદ્ધ માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે ધનહાનિ પણ થાય છે.

વાસ્તુ અનુસાર ઘરનું મંદિર ક્યારેય ભોંયરામાં ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ફળ મળતું નથી. ભોંયરામાં અંધારું હોય છે અને અંધારાવાળી જગ્યાએ ક્યારેય પૂજા ઘર ન બનાવવું જોઈએ. પૂજા સ્થળ ખુલ્લું, સ્વચ્છ હવા ઉજાસવાળું હોવું જોઇએ..

બેડરૂમમાં પૂજા રૂમ ક્યારેય ન બનાવવો જોઈએ. જો મજબૂરી હોય તો બેડરૂમના ઉત્તર-પૂર્વમાં પૂજા સ્થળ બનાવો અને મંદિરની આસપાસ પડદા લગાવો. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં સફેદ કે ક્રીમ રંગનો જ ઉપયોગ કરવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની મૂર્તિઓ પણ યોગ્ય દિશામાં હોવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા પરેશાનીઓ લાવે છે.

પૂજાના ઘરમાં ગણેશજી અને મા દુર્ગાની 3 મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. આ સિવાય એક જ શિવલિંગ, શંખ, સૂર્ય ભગવાનની મૂર્તિ અને શાલિગ્રામ રાખવા જોઈએ બધું જ રાખવાથી મન અશાંત રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!
Panchak Yog 2026: આ દિવસે બની રહ્યો છે પંચક યોગ, આ 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, સંપત્તિમાં થશે વધારો 
Panchak Yog 2026: આ દિવસે બની રહ્યો છે પંચક યોગ, આ 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, સંપત્તિમાં થશે વધારો 
તમારા શરીર પર ગરોળી પડે તો તે શુભ છે કે અશુભ? જાણો તમામ અંગના સંકેત
તમારા શરીર પર ગરોળી પડે તો તે શુભ છે કે અશુભ? જાણો તમામ અંગના સંકેત
Chandra Gochar: ચંદ્રમાએ બદલી રાશિ, સિંહ સહિત આ 4 રાશિ પર થશે શુભ અસર, મળશે અપાર સફળતા
Chandra Gochar: ચંદ્રમાએ બદલી રાશિ, સિંહ સહિત આ 4 રાશિ પર થશે શુભ અસર, મળશે અપાર સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 21 મેના રોજ 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 100ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 21 મેના રોજ 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 100ની ઝડપે ફૂંકાશે પવન
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ
બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?
બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટમાં આપી મેલોડી ચોકલેટ, ઈટલીના PMએ શેર કર્યો વીડિયો
PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટમાં આપી મેલોડી ચોકલેટ, ઈટલીના PMએ શેર કર્યો વીડિયો
કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે
કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે
Embed widget