શોધખોળ કરો

Vastu Tips: આ જગ્યાએ ભૂલથી પણ ઘરમાં ન બનાવો, પૂજા સ્થાન, થશે આ વિપરિત અસર, પરેશાની ઘેરી વળશે

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરની વસ્તુઓમાં પણ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા હોય છે, જેની અસર ઘરના તમામ સભ્યો પર પડે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ઘરનું નિર્માણ કઈ રીતે કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કયો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ તેના ચોક્કસ નિયમો છે. ખાસ કરીને પૂજા ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.

ભૂલથી પણ આ સ્થાનો પર પૂજા ઘર ન બનાવો

વાસ્તુ અનુસાર ઘરનો પૂજા ખંડ ક્યારેય સીડીની નીચે ન બનાવવો જોઈએ. વાસ્તુમાં સીડીની નીચેનું સ્થાન અશુભ માનવામાં આવે છે. જો મંદિર સીડીની નીચે બને તો ઘરમાં હંમેશા ઝઘડો રહે છે. જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મનદુઃખ રહે છે. આ કારણે માનસિક અશાંતિ પણ રહે છે.

ઘરમાં પૂજા રૂમને બાથરૂમની બાજુમાં ક્યારેય ન બનાવો. બાથરૂમની ઉપર કે નીચે પૂજાનું ઘર બનાવવાનું ટાળો. વાસ્તુના બાથરૂમના સંપર્કમાં પૂજા ઘર બનાવવું ખૂબ જ અશુદ્ધ માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે ધનહાનિ પણ થાય છે.

વાસ્તુ અનુસાર ઘરનું મંદિર ક્યારેય ભોંયરામાં ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ફળ મળતું નથી. ભોંયરામાં અંધારું હોય છે અને અંધારાવાળી જગ્યાએ ક્યારેય પૂજા ઘર ન બનાવવું જોઈએ. પૂજા સ્થળ ખુલ્લું, સ્વચ્છ હવા ઉજાસવાળું હોવું જોઇએ..

બેડરૂમમાં પૂજા રૂમ ક્યારેય ન બનાવવો જોઈએ. જો મજબૂરી હોય તો બેડરૂમના ઉત્તર-પૂર્વમાં પૂજા સ્થળ બનાવો અને મંદિરની આસપાસ પડદા લગાવો. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં સફેદ કે ક્રીમ રંગનો જ ઉપયોગ કરવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની મૂર્તિઓ પણ યોગ્ય દિશામાં હોવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા પરેશાનીઓ લાવે છે.

પૂજાના ઘરમાં ગણેશજી અને મા દુર્ગાની 3 મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. આ સિવાય એક જ શિવલિંગ, શંખ, સૂર્ય ભગવાનની મૂર્તિ અને શાલિગ્રામ રાખવા જોઈએ બધું જ રાખવાથી મન અશાંત રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget