શોધખોળ કરો

Vastu Tips: આ જગ્યાએ ભૂલથી પણ ઘરમાં ન બનાવો, પૂજા સ્થાન, થશે આ વિપરિત અસર, પરેશાની ઘેરી વળશે

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરની વસ્તુઓમાં પણ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા હોય છે, જેની અસર ઘરના તમામ સભ્યો પર પડે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ઘરનું નિર્માણ કઈ રીતે કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કયો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ તેના ચોક્કસ નિયમો છે. ખાસ કરીને પૂજા ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.

ભૂલથી પણ આ સ્થાનો પર પૂજા ઘર ન બનાવો

વાસ્તુ અનુસાર ઘરનો પૂજા ખંડ ક્યારેય સીડીની નીચે ન બનાવવો જોઈએ. વાસ્તુમાં સીડીની નીચેનું સ્થાન અશુભ માનવામાં આવે છે. જો મંદિર સીડીની નીચે બને તો ઘરમાં હંમેશા ઝઘડો રહે છે. જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મનદુઃખ રહે છે. આ કારણે માનસિક અશાંતિ પણ રહે છે.

ઘરમાં પૂજા રૂમને બાથરૂમની બાજુમાં ક્યારેય ન બનાવો. બાથરૂમની ઉપર કે નીચે પૂજાનું ઘર બનાવવાનું ટાળો. વાસ્તુના બાથરૂમના સંપર્કમાં પૂજા ઘર બનાવવું ખૂબ જ અશુદ્ધ માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે ધનહાનિ પણ થાય છે.

વાસ્તુ અનુસાર ઘરનું મંદિર ક્યારેય ભોંયરામાં ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ફળ મળતું નથી. ભોંયરામાં અંધારું હોય છે અને અંધારાવાળી જગ્યાએ ક્યારેય પૂજા ઘર ન બનાવવું જોઈએ. પૂજા સ્થળ ખુલ્લું, સ્વચ્છ હવા ઉજાસવાળું હોવું જોઇએ..

બેડરૂમમાં પૂજા રૂમ ક્યારેય ન બનાવવો જોઈએ. જો મજબૂરી હોય તો બેડરૂમના ઉત્તર-પૂર્વમાં પૂજા સ્થળ બનાવો અને મંદિરની આસપાસ પડદા લગાવો. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં સફેદ કે ક્રીમ રંગનો જ ઉપયોગ કરવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની મૂર્તિઓ પણ યોગ્ય દિશામાં હોવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા પરેશાનીઓ લાવે છે.

પૂજાના ઘરમાં ગણેશજી અને મા દુર્ગાની 3 મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. આ સિવાય એક જ શિવલિંગ, શંખ, સૂર્ય ભગવાનની મૂર્તિ અને શાલિગ્રામ રાખવા જોઈએ બધું જ રાખવાથી મન અશાંત રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget